પોરબંદર જિલ્લામાં હજજારોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. 21 જેટલા જળ પ્લાવિત વિસ્તારોમાં વિદેશી પક્ષીઓનો કલરવ...
સ્વામિનારાયણ ગુરુકુળના અમૃત મહોત્સવનું આજે સમાપન થવાનું છે. આ મહોત્સવમાં બાળકોથી લઇને વૃદ્ધો સૌ કોઇએ પોતાનું યોગદાન આપ્યું...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તારીખ 28 ડિસેમ્બરથી બે દિવસ EDAC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી એક્શન કમિટી)ની બેઠક મળવાની છે જેમાં જુદી...
ઉપલેટાના ગણોદ ગામના પાટિયા પાસેથી એક શંકાસ્પદ કાર પસાર થતાં તેને રોકીને તલાશી લેવામાં આવી હતી અને તેમાંથી વિદેશી દારૂનો...
રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ નજીક ગુરુવારે રાત્રે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રાજકોટ શહેરના બે નિવૃત્ત એએસઆઇ સહિત ચાર...
કેશોદના અખોદડ ગામે મહાકાલીના મંદિરમાં સાધુના વેશમાં છુપી રીતે રહેતો દેવનારાયણ ઉર્ફે સુનીલાલ ઉર્ફે લાલ બાબા કિશોરલાલ નામનો...
શહેરના રૈયા રોડ પરના વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતી ગર્ભવતી બન્યા બાદ દુષ્કર્મનો ભાંડો ફૂટ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે....
જૂનાગઢ તાલુકાના સુખપુર ગામની સગીરાને યશ ઉર્ફે કાનો બાલા દુધાત્રા (રે. સુખપુર)એ સૌથી પહેલાં તેના ઘર નજીકજ રાત્રિનાં સમયે દબોચી...
ભાયાવદરમાં સામાન્ય ગાળો બોલવા જેવી નાની વાતમાં છરીના ઘા ઝીંકી દીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બનાવની જાણ થતા પોલીસ તાબડતોડ...
સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટને 75 વર્ષ પૂર્ણ થતા આયોજિત અમૃત મહોત્સવનો આજથી પ્રારંભ થશે. ઉદ્દઘાટન સમયે સવારે 6.30થી 8.30 સુધી મંગળા...
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 13મી ડિસેમ્બરથી શરૂ થયેલી પરીક્ષા હાલ અંતિમ તબક્કામાં ચાલી રહી છે ત્યારે તારીખ 20ને મંગળવારે જસદણની...
હવે પાપડ અને શેકેલા ભૂંગળા પર પણ 18 ટકા GST લાગશે. તાજેતરમાં મળેલી 48મી GST કાઉન્સિલમાં પાપડ અને ફ્રાયમ્સ પર આ અંગે ક્લિયરન્સ અપાયું...