Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

લોકમેળામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે પોલીસ!

  રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો શરૂ થવા જઇ રહ્યો છે, જેને લઈને પોલીસ, મનપા અને કલેક્ટર તંત્ર...

ગોંડલના વાસાવડ પંથકમાં મેઘ મહેર બે ઇંચ વરસાદથી મોલાતને નવું જીવન

  ગોંડલનાં વાસાવડ પંથકમાં મેઘમહેર થઇ છે અને સવારથી શરૂ થયેલી વરસાદી હેલીથી બે ઇંચ સુધી પાણી વરસતાં મોલાતને મોટી રાહત મળી છે.તો...

નર્મદા નદી પર કુતુબ મિનારની ઊંચાઈનાં 4 વેલ ફાઉન્ડેશન બનાવાયાં!

  અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભરૂચમાં નર્મદા નદી પર બનતો આ બ્રિજ એન્જિનિયરિંગની અજાયબી છે. 1.4 કિમી લાંબો આ બ્રિજ...

રાજકોટમાં જન્માષ્ટમી કાર્નિવલ

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને ખાસ જન્માષ્ટમી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના...

ટ્રેનની અવરજવર પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા પશ્ચિમ રેલવે અગ્રેસર

  મુસાફરો તેમજ લોકોની સલામતી અને સેફ્ટી અંતર્ગત ભારતીય રેલવે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ટ્રેનની અવરજવર પર ચોક્કસ...

ટ્રાફિક સિગ્નલ પરના જામથી ત્રાસી ગયેલું સુરત નાગપુરને ટ્રાફિક મૅનેજમેન્ટના પાઠ શીખવાડશે

  સુરતમાં 4 મહિના પહેલાં લૉન્ચ કરાયેલી ટ્રાફિક મૅનેજમેન્ટ સિસ્ટમને સુરતીઓએ આદત બનાવી દીધી છે પરંતુ હજુ પણ કેટલાંક સિગ્નલ ઉપર...

રાજકોટની 1360 આંગણવાડીમાં શિક્ષણ-કુપોષણ નાબૂદી

  બાળકો રાષ્ટ્રનું ભવિષ્ય છે. રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવા બાળકોનો પાયો મજબૂત કરવો જરૂરી છે. જો બાળક તંદુરસ્ત હશે તો તે...

વિદેશના વર્ક વિઝા માટે પ્રોફેસરે કરેલી ભલામણથી 9 વિદ્યાર્થીએ રોકેલા 22 લાખ લઇ એજન્ટ નાસી છૂટ્યો

  અમદાવાદના લોયડ જોસેફ રોજરિયો નામના ભેજાબાજે રાજકોટ અને સૌરાષ્ટ્રના 9 વિદ્યાર્થી પાસેથી અઢી-અઢી લાખ એમ કુલ 22.50 લાખની રકમ...

અંધશ્રદ્ધાનું આચરણ કરનાર-કરાવનારને જામીન નહીં

  ગુજરાત વિધાનસભાના ત્રિદિવસીય ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. આ સત્રનો પ્રારંભ વંદે માતરમ ગાનથી કરવામાં આવ્યો હતો. લોકસભા...

જેતપુર પંથકમાં કપાસ, મગફળી, સોયાબિનના પાક પીળા પડવા લાગતા ખેડૂતો બન્યા ચિંતિત

  રાજકોટ જિલ્લાના જેતપુર પંથકમાં છેલ્લા એક મહિનાથી ઝાપટારૂપી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે છેલ્લા મહિનાથી ખેડૂતોએ વાવેલા...

દિગંબર જૈન મંદિરમાં પૂજા કરવામાં લીન યુવાનને પૂર્વ મકાનમાલિકે છરી ઝીંકી આંતરડા કાઢી નાંખ્યા

  અહિંસા પરમો ધર્મનો નારો જ્યાંથી સતત ગુંજતો હોય છે તે જૈન મંદિરમાં યુવકને છરીના ઘા ઝીંકી તેના આંતરડા કાઢી નાખવામાં આવ્યા હતા....

ગુજરાતના રાજકારણમાં નવા જૂનીના એંધાણ

  ગુજરાતના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ છે. લાંબા સમય બાદ બે રાજકીય દિગ્ગજ અમિત શાહ અને શંકરસિંહ વાઘેલા વચ્ચે બંધ બારણે...