Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

બંગાળ સુંદરવનમાં શાર્કના હુમલાથી અનેકનાં મોત

  સુંદરવન એ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. અહીં લોકોનું અસ્તિત્વ જંગલમાં મધ એકઠું કરવા અથવા નદીમાં માછલી તેમજ કરચલા પકડવા પર...

ચંદ્રયાન-3નું લેન્ડર હજુ પણ મદદરૂપ!

  ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડર હજુ સંપૂર્ણ રીતે નિષ્ફળ થયું નથી. તે હવે સમગ્ર વિશ્વમાં મૂન મિશન માટે મદદરૂપ બન્યું છે. હકીકતમાં,...

થરુરે કહ્યું, મોદી સરકારે સર્જેલી સમસ્યા છે; થરુર બીજી જ દુનિયામાં છે : સિંધિયા

  દિલ્હીમાં ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં વિલંબ, દિલ્હી એરપોર્ટ પર અરાજકતા અને ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં પેસેન્જર દ્વારા...

મણિપુર કમાન્ડો કેમ્પ અને ચોકી સહિત ત્રણ જગ્યાએ ઉગ્રવાદી હુમલા

  મણિપુરના તેંગનોપાલ જિલ્લાના મોરેહમાં બુધવારે ઉગ્રવાદીઓએ સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાજ્ય પોલીસની ભારતીય...

ભાજપ રાજ્યસભામાં યુવાઓને તક આપશે

  ભાજપ રાજ્યસભામાં વૃદ્ધ સાંસદોની સંખ્યા ઘટાડશે. તેમના સ્થાને એવા યુવા નેતાઓને ઉપલા ગૃહમાં મોકલાશે, જેમને સંસદીય રાજનીતિનો...

વસંતના આગમનમાં વિલંબ થશે, છ મહિના સુધી ગરમી રહેશે

  અલ નીનોના કારણે આ ‌વખતે હવામાનના ચક્રમાં ફેરફારની સ્થિતિ રહી છે. ઠંડીની સિઝનનો ગાળો ઓછો થયો છે. અડધી જાન્યુઆરીનો ગા‌ળો પસાર...

સરકાર 8મા વેતનપંચની રચના કરી શકે છે, વચગાળાના બજેટમાં સંકેતની શક્યતા

  કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે. તેમાં બંધારણીય અંતરાયોને કારણે કોઈ મોટી...

શક્તિશાળી પાસપોર્ટમાં ભારત 80મા સ્થાન પર

  શક્તિશાળી પાસપોર્ટની શ્રેણીમાં પહેલા ક્રમાંકે 6 દેશ છે. આ યાદીમાં ભારતનું સ્થાન 80મું છે. પ્રથમ ક્રમાંકે આવનારા છ દેશોમાં...

ભાજપનું ‘અયોધ્યા ચલો’ અભિયાન, સવા ત્રણ કરોડથી વધુ કાર્યકરો પહોંચશે

  અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ...

40% દર્દીઓએ બ્રાન્ડેડને બદલે જેનરિક દવાઓ ખરીદી: રિસર્ચ

  કેન્દ્ર સરકારના પ્રયાસોથી જેનરિક દવાઓ પ્રત્યે લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ રહ્યો છે. જનઔષધિ કેન્દ્રો પર ધીરેધીરે વેચાણ વધી...

તેલંગાણામાં મહિલાએ ટ્રાન્સજેન્ડર પતિની હત્યા કરી

  તેલંગાણામાં એક મહિલા (30)એ તેના ટ્રાન્સજેન્ડર પતિ (35)ની કોન્ટ્રાક્ટ કિલરોએ હત્યા કરી નાખી. પતિની હત્યા કરવા માટે તેણે બે લોકો...

રામલલ્લાની દોઢ ટનની શ્યામલ પ્રતિમા ગર્ભગૃહમાં બિરાજશે

  અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વિધિ બાદ 23 જાન્યુઆરીથી ઓટોમેટિક...