Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

પંજાબ મેલમાં આગની અફવા, નાસભાગ મચી

  પંજાબ મેલ એક્સપ્રેસમાં આગની અફવા બાદ શાહજહાંપુરમાં નાસભાગ મચી ગઈ હતી. જનરલ કોચમાં સવાર મુસાફરો એકબીજાને કચડીને ભાગવા લાગ્યા...

કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરહદની સ્થિતિ મુદ્દે ઉચ્ચ સ્તરીય સમિતિ રચી!

  કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે સમિતિ...

જોશીમઠ બાદ નૈનીતાલમાં પણ આફત, 3 કિમીમાં ભૂસ્ખલન

  ઉત્તરાખંડના નૈનીતાલથી 8 કિમી દૂર સ્થિત ખૂપી ગામ. ટેકરીની તળેટીમાં પાઇન્સનાં સુંદર વૃક્ષોથી ઘેરાયેલા આ ગામનાં ખેતરો અને...

વિનેશ ફોગાટની કુસ્તીમાંથી નિવૃત્તિ

  ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ડિસક્વોલિફાઈ થયા પછી કુસ્તીમાંથી સંન્યાસનું એલાન કરી દીધું છે. સવારે 5.17 મિનિટ...

કોંગ્રેસના ટોચના નેતાઓની બેઠક

  SC/ST કેટેગરીમાં અનામતમાંથી ક્રીમી લેયરને બાકાત રાખવા અંગે સુપ્રીમ કોર્ટના નિવેદનની ચર્ચા કરવા માટે કોંગ્રેસના ટોચના નેતાઓની...

લખનઉ બેડ ટચના મુખ્ય આરોપીની ધરપકડ

  લખનમાં વરસાદ દરમિયાન બાળકી સાથે ખરાબ સ્પર્શના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સગીર છે. તે કાનપુરમાં તેની માસીના ઘરે...

આસામમાં સરકારી નોકરી મેળવવા માટે ત્યાં જન્મ લેવો જરૂરી

  આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ રવિવારે (4 ઓગસ્ટ) ત્રણ મોટી જાહેરાતો કરી. પહેલું એ કે ટૂંક સમયમાં જ આસામમાં જન્મેલા...

ચન્દ્ર દર વર્ષે પૃથ્વીથી અંદાજે 3.8 સેન્ટિમીટર એટલે કે 2 વેઢા જેટલો દૂર થઈ રહ્યો છે : રિપોર્ટ

  એક અભ્યાસમાં પ્રકાશ પાડવામાં આવ્યો છે કે દર વર્ષે ચન્દ્ર પૃથ્વીથી 3.8 સેન્ટિમીટર દૂર જઇ રહ્યો છે. જેના કારણે પૃથ્વી પર દિવસની...

IAS-કોચિંગ સામે કાર ચલાવનાર વ્યક્તિના જામીન મંજૂર!

  દિલ્હીની એક અદાલતે 27 જુલાઈએ દિલ્હીના જૂના રાજેન્દ્ર નગરમાં રાઉ આઈએએસ કોચિંગ ઈન્સ્ટિટ્યૂટની સામે એસયુવી ચલાવનાર વ્યક્તિને...

ચોમાસા પર ગરમીનો એટેક, જ્યાં જુલાઈમાં વધુ તાપ ત્યાં ઓછા સમયમાં ભારે વરસાદ

  વધતી ગરમીથી ચોમાસાના વરસાદની પેટર્ન બદલાઈ રહી છે. આ વખતે જ્યાં અસામાન્ય રીતે જુલાઈમાં વધુ તાપમાન રહ્યું, ત્યાં હવે ભારે વરસાદ...

વાયનાડમાં ભૂસ્ખલનથી 151નાં મોત, 220 લાપતા

  કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે સોમવારે મોડી રાત્રે 4 અલગ-અલગ જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. સવારે 2 થી 6 વાગ્યાની વચ્ચે થયેલા...

રાજસ્થાનમાં રાશન ધારકોને 450 રૂપિયામાં સિલિન્ડર મળશે

  મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોમવારે વિધાનસભામાં જાહેરાત કરી હતી કે હવે રાશન ઘઉં લેનારા પરિવારોને પણ 450 રૂપિયામાં સિલિન્ડર...