Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર નિયંત્રણ મૂકવાની કેન્દ્રની તૈયારી

  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને સરકારે પોતાના વલણની સ્પષ્ટતા કરી છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે...

ભાજપના ત્રણ સાંસદોએ રાહુલ ગાંધીને પત્ર લખ્યો

  ભાજપના ત્રણ સાંસદોએ ગુરુવારે રાહુલ ગાંધીને પત્ર લખ્યો છે. જેમાં તે્ણે રાહુલ પર અમેરિકાની મુલાકાત દરમિયાન ભારત વિરુદ્ધ નફરત...

બ્રિજભૂષણ પર કાર્યવાહી કરવા માટે સરકારે 15 જૂન સુધીનો સમય માંગ્યો

  કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે બુધવારે દિલ્હીમાં રમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મેરેથોન બેઠક કરી હતી. મીટિંગ બાદ...

કેન્દ્ર રેસલર્સ સાથે વાત કરવા તૈયાર

  કેન્દ્ર સરકાર કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે ફરી એકવાર વાતચીત કરવા તૈયાર...

ઓડિશા દુર્ઘટનામાં અજાણ્યા લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી

  ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં માનવીય ભૂલ કે ટેકનિકલ ખામી નહીં પણ કંઈક બીજું જ હોઈ શકે છે. એટલે કે આ...

ઓડિશામાં ટ્રેન અકસ્માતમાં 238નાં મોત

  ઓડિશાના બાલાસોરમાં શુક્રવારે સાંજે એક ટ્રેન દુર્ઘટનામાં 238 લોકોનાં મોત થયા હતા. આ અકસ્માતમાં 900થી વધુ મુસાફરો ઘાયલ થયા છે....

NCERTએ ધો-10ના પુસ્તકમાંથી લોકશાહીનું આખું પ્રકરણ કાઢી નાખ્યું

  વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટાડવાના પ્રયાસ રૂપે નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ 10નાં નવાં...

દેશમાં યુપીના વિદ્યાર્થી 80% કરતાં વધુ માર્ક્સ લાવવામાં સૌથી આગળ

  દેશભરના શિક્ષણ બોર્ડમાં ધોરણ-10ની પરીક્ષામાં 46 ટકા વિદ્યાર્થી 80 ટકા કરતાં વધારે માર્ક્સ સાથે પાસ થાય છે. જ્યારે ધોરણ-12માં આશરે 44...

મણિપુરના તોફાનો પાછળ ઉગ્રવાદ હોવાની સીએમની વાત CDS ચૌહાણે ખોટી ઠેરવી

  મણિપુરમાં ઉગ્રવાદને કારણે હિંસક તોફાનો ફાટી નીકળ્યાં હોવાની મુખ્યમંત્રીની વાતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) ખોટી ઠેરવીને...

પંજાબમાં વાવાઝોડા અને વરસાદની આગાહી

  ઉનાળાની સીઝનમાં સૌથી વધારે ગરમી રહેનાર મે મહિનાનો આ વખતે ઠંડો જ પસાર થઈ રહ્યો છે. આજે પંજાબ અને રાજસ્થાન સહિત 8 રાજ્યોમાં...

ઉજ્જૈનના મહાકાલ લોકમાં વાવાઝોડાથી મૂર્તિઓ તૂટી પડી!

  મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં રવિવારે ભારે તોફાનને કારણે મહાકાલ લોકની મૂર્તિઓ પડી ગઈ હતી. સપ્તર્ષિઓની 6 મૂર્તિઓ પડીને તૂટી ગઈ....

જૂનમાં વરસાદ ઓછો, ગરમી વધારે પડશે

  દેશમાં હજુ ચોમાસાની શરૂઆત પણ થઇ નથી ત્યારે અલ-નીનોએ તેની અસર બતાવવાની શરૂઆત કરી દીધી છે. આના કારણે જૂનમાં વરસાદ ઓછો અને ગરમી...