Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

15 દિવસમાં નિર્ણય નહીં તો આંદોલન

  રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાઇલટની 5 દિવસીય જનસંઘર્ષ યાત્રા સોમવારે પૂરી થઈ હતી. પાઇલટે જયપુર નજીકના મહાપુરા...

મહિલા સરપંચના પતિની ધોળા દિવસે હત્યા

  બિહારના આરામાં, અપરાધીઓએ બજારની વચ્ચે મહિલા સરપંચના પતિની ગોળી મારીને હત્યા કરી નાખી. પશ્ચિમ ગુંડી પંચાયતના પ્રમુખ અમરાવતી...

તમારા આધાર-PANથી લોકો છેતરપિંડી કરીને ટીવી, ફ્રીજ, એસી ખરીદી શકે છે

  છેતરપિંડી કરનારાઓ તમારા આધાર અને પાનકાર્ડ વડે કૂલર, ટીવી, ફ્રિજ અને લેપટોપ સહિતની અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદી રહ્યા છે...

પૂર્વ મુખ્ય ન્યાયાધીશ ગોગોઈ સામે એક કરોડનો માનહાનિનો કેસ

  આસામ સ્થિત એક સામાજિક કાર્યકર્તા અને એક NGOના પદાધિકારી દ્વારા ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ વિરુદ્ધ માનહાનિનો...

સજાતીય લગ્નને કાયદેસર કરવાની માગ પર સુનાવણી

  સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા મુદ્દે રાજસ્થાન,આંધ્રપ્રદેશ અને આસામ સરકારે પોતાનો વિરોધ નોંધાવ્યો...

મેમાં ગરમી શરૂ

  ઉત્તર- મધ્ય સહિત દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં વધારો થયો છે. માત્ર 72 કલાકમાં જ દિલ્હી સહિત કેટલાંક રાજ્યોના...

ઈડીએ સાયરસ પૂનાવાલાના ભાઈની 41.64 કરોડની મિલકતો જપ્ત કરી

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દેશના પ્રખ્યાત પૂનાવાલા પરિવારના જવારેહ સોલી પૂનાવાલાની મુંબઈના મોકોના સ્થળોએ આવેલી ત્રણ...

ચીન કરતાં ભારતમાં બમણી નવી મહિલા ઉદ્યોગ સાહસિક

  બિઝનેસ શરૂ કરવાની બાબતમાં દેશની મહિલાઓ ઘણી આગળ છે. વિશ્વના ટોપ-5 અર્થતંત્રવાળા દેશમાં અમેરિકા પછીના, બીજા ક્રમે ભારત છે. ચીન...

બ્રિજભૂષણની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ધરણાં ચાલુ જ રહેશે

  જંતરમંતર ખાતે ધરણાં પર બેઠેલા પહેલવાનોને મળવા રવિવારે મોડી રાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (સાઇ)ના મહાનિદેશક સંદીપ પ્રધાન...

જોધપુરમાં બજરંગ દળના કાર્યકર સાથે મારઝૂડ

  જોધપુરમાં ધ કેરળ સ્ટોરી ફિલ્મનું સ્ટેટસ પોસ્ટ કરવા પર એક યુવક સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. તેમજ યુવકનું ગળું કાપી...

મલપ્પુરમમાં દુર્ઘટના

  કેરળના મલપ્પુરમ જિલ્લામાં રવિવારે એક ટૂરિસ્ટ બોટ પલટી જતાં 21 લોકોના મોત થયા હતા. ન્યૂઝ એજન્સી PTIના જણાવ્યા અનુસાર બોટમાં 30થી...

7-9 મે સુધીમાં બંગાળના અખાતમાં વાવાઝોડું સર્જાશે

  વરસાદી માહોલ હજુ આગામી કેટલાક દિવસ સુધી રહી શકે છે. હવામાન વિભાગે શુક્રવારે ચેતવણી જારી કરીને કહ્યું હતું કે સાતથી નવમી મે...