Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાષ્ટ્રપતિની ચૂંટણી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી પહેલાંથી વધુ અમીર

  રાષ્ટ્રપતિની ચૂંટણીના અસફળ અભિયાન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં ભારતીય મૂળના વિવેક રામાસ્વામી પહેલાં કરતાં ઘણા વધુ...

જ્ઞાનવાપીના ASI સર્વેનો રિપોર્ટ ગુરુવારે મોડી રાત્રે જાહેર

  જ્ઞાનવાપીના ASI સર્વેનો રિપોર્ટ ગુરુવારે મોડી રાત્રે જાહેર થયો હતો. આ અહેવાલ મુજબ પરિસરની અંદર ભગવાન વિષ્ણુ, ગણેશ અને...

મેક્રોનના સન્માનમાં સ્ટેટ ડિનર

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે. આ દરમિયાન તેમણે...

નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર પહોંચ્યા ફ્રાન્સના રાષ્ટ્રપતિ

  2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવેલા ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન શુક્રવારે (26 જાન્યુઆરી) રાત્રે સૂફી સંત હઝરત...

75મા ગણતંત્ર દિવસની ઉજવણી

  દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવશે. ફ્રાન્સના...

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ જયપુરની ગલીઓમાં શોપિંગ કરી

  ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન 2 દિવસની સરકારી મુલાકાતે ભારત આવ્યા છે. મેક્રોન દિલ્હી જવાને બદલે પેરિસથી સીધા જયપુર...

અપક્ષ MLA ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપશે

  આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે વડોદરાની વાઘોડિયા બેઠકના અપક્ષ ધારાસભ્યપદેથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા...

કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન મળશે

  બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવશે. તેઓ પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા...

બંગાળ સુંદરવનમાં શાર્કના હુમલાથી અનેકનાં મોત

  સુંદરવન એ વિશ્વનો સૌથી મોટો ડેલ્ટા છે. અહીં લોકોનું અસ્તિત્વ જંગલમાં મધ એકઠું કરવા અથવા નદીમાં માછલી તેમજ કરચલા પકડવા પર...

થરુરે કહ્યું, મોદી સરકારે સર્જેલી સમસ્યા છે; થરુર બીજી જ દુનિયામાં છે : સિંધિયા

  દિલ્હીમાં ધુમ્મસને કારણે ફ્લાઈટ્સમાં વિલંબ, દિલ્હી એરપોર્ટ પર અરાજકતા અને ઈન્ડિગો એરલાઈનની ફ્લાઈટમાં પેસેન્જર દ્વારા...

યમન નજીક વધુ એક જહાજ પર ડ્રોન હુમલો

  યમન નજીક અરબ સાગરમાં ફરી વધુ એક જહાજ પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલા બાદ જહાજમાં આગ લાગી હતી. જો કે બાદમાં આગ પર કાબૂ...

ભાજપ રાજ્યસભામાં યુવાઓને તક આપશે

  ભાજપ રાજ્યસભામાં વૃદ્ધ સાંસદોની સંખ્યા ઘટાડશે. તેમના સ્થાને એવા યુવા નેતાઓને ઉપલા ગૃહમાં મોકલાશે, જેમને સંસદીય રાજનીતિનો...