Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

PM મોદી અમેરિકાના પ્રવાસથી દિલ્હી પાછા ફર્યા

  પીએમ નરેન્દ્ર મોદી પોતાનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી પરત ફર્યા છે. પીએમ મોદી શુક્રવારે રાત્રે 3 વાગ્યે અમેરિકાના...

ટ્રમ્પે તમામ દેશો પર ટેરિફ લગાવ્યા

  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે મુલાકાતના 2 કલાક પહેલા ભારત સહિત તમામ દેશો પર પારસ્પરિક ટેરિફ લાદવાની...

રોકડ-ઘરેણાંની જેમ ડિજિટલ એસેટ જાહેર કરવી પડશે

  નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે સંસદમાં નવું ઈન્કમટેક્સ બિલ રજૂ કરશે. બુધવારે સાંસદોને બિલની નકલ ઉપલબ્ધ કરાવવામાં આવી....

પીએમ મોદી આજથી બે દિવસના અમેરિકા પ્રવાસે, ટ્રમ્પને મળશે

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી અમેરિકાના બે દિવસના ઐતિહાસિક પ્રવાસ પર રહેશે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ...

AAP ધારાસભ્ય અમાનતુલ્લાહના ઘરે પોલીસ પહોંચી

  દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ સરકારી કામમાં અવરોધ ઉભો કરવા બદલ કેસ નોંધ્યો છે. ખાન પર આરોપ...

માનહાનિ કેસમાં CM આતિશીને હાઇકોર્ટની નોટિસ

  દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખ્યમંત્રી આતિશીને માનહાનિના કેસમાં નોટિસ ફટકારી છે. ભાજપના નેતા પ્રવીણ શંકરની અરજી પર સુનાવણી...

મહાકુંભમાં વાહનોનો પ્રવેશ બંધ, VVIP પાસ રદ

  મહાકુંભનો 21મો દિવસ છે. બપોરે 2 વાગ્યા સુધીમાં 97 લાખ શ્રદ્ધાળુઓએ સ્નાન કર્યું હતું. 13 જાન્યુઆરીથી 34.57 કરોડથી વધુ લોકોએ સંગમમાં...

સોમનાથમાં નહીં થાય ઉર્સની ઉજવણી

  સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો છે. એક અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી...

સ્વાતિ માલીવાલે કેજરીવાલના ઘરની બહાર કચરો ફેંક્યો

  AAPની રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલને ગુરુવારે દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધી હતી. દિલ્હીમાં સ્વચ્છતા મુદ્દે માલીવાલ પૂર્વ...

સીરિયાના વિદ્રોહી નેતા જુલાનીએ પોતાને રાષ્ટ્રપતિ જાહેર કર્યા

  સીરિયન વિદ્રોહી જૂથ તહરિર અલ-શામ (HTS)ના નેતા અબુ મોહમ્મદ અલ-જુલાનીએ બુધવારે દમાસ્કસમાં બંધારણને ખતમ કરીને પોતાને રાષ્ટ્રપતિ...

હમાસે ઇઝરાયલની 1 મહિલા બંધકને મુક્ત કરી

  હમાસે ગુરુવારે સીઝફાયર ડીલ હેઠળ ઇઝરાયલના બંધક અગમ બર્ગરને જબાલિયામાં રેડ ક્રોસને સોંપી દીધો. આ પછી તેને નેત્ઝારીમ કોરિડોર...

મહાકુંભ ભાગદોડમાં 1 ગુજરાતી સહિત 30નાં મોત

  મંગળવાર અને બુધવારની રાત્રે પ્રયાગરાજ મહાકુંભમાં સંગમ કિનારે થયેલી ભાગદોડમાં 35થી 40 લોકોના મોત થયા છે. જેમાં ગુજરાતના...