Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ફૂડઆઇટમ ખરાબ થતાં પહેલાં જ વેચવા માટે સુપરમાર્કેટ હવે AIના સહારે

  દરેક સુપરમાર્કેટની શેલ્ફમાં એવી અનેકગણી વસ્તુઓ હોય છે જેમની એક્સપાયરી ડેટ નજીક હોય છે. એટલે કે તે ખરાબ થવાને આરે હોય છે. પરંતુ...

દેશના નાના-મધ્યમ શહેરોના સ્ટાર્ટઅપમાં રોકાણ 90% વધ્યું

  દેશના ટિયર-2 અને ટિયર-3 એટલે કે નાના અને મધ્યમ સ્તરના શહેરો મોટા શહેરોની તુલનામાં વધુ ઝડપી ગતિએ પ્રગતિ કરી રહ્યા છે. અનેક મોટા...

બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા

  ઈલોન મસ્ક હવે વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન નથી. ફ્રેન્ચ અબજોપતિ અને લૂઈસ વિટન મોએટ હેનેસી (LVMH)ના CEO બર્નાર્ડ આર્નોલ્ટ તેમને પાછળ...

યુવાનોને બિઝનેસ ઓફર, જેથી તેઓ વિદેશમાં સ્થાયી ન થાય

  મધ્ય કેરળમાં ખ્રિસ્તીઓની વસ્તી સતત ઘટી રહી છે. તેનું મુખ્ય કારણ એ છે કે આ સમુદાયના યુવાનો સારા અભ્યાસ માટે દેશ છોડી રહ્યા છે...

ARCની સિક્યોરિટી રિસીપ્ટ્સ પર TDS દરોમાં ઘટાડો કરવાથી આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન મળશે

  ARC દ્વારા ઈશ્યુ કરવામાં આવતી સિક્યોરિટી રીસિપ્ટસ્ (SR)ની આવક પર TDSના દરો અંગેની ચર્ચાએ તાજેતરના વર્ષોમાં નાણાકીય જગતમાં ઘણું...

બોઇંગ 737-મેક્સ એરક્રાફ્ટના પ્રોડક્શન પર પ્રતિબંધ

  ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ વિવાદાસ્પદ બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટના પ્રોડક્શન પર પ્રતિબંધ મૂક્યો છે. FAAના આ નિર્ણયની અસર...

આઈઆઈટી જેવી ટોચની સંસ્થાઓ સમીક્ષા કરશે, 3 મહિનામાં રિપોર્ટ

  કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયનું સ્માર્ટ સિટી મિશન આ વર્ષે જૂન મહિનામાં સમાપ્ત થશે. મિશનથી શહેરોમાં કેવી પ્રગતિ...

આ વર્ષે IIM પ્લેસમેન્ટમાં મુશ્કેલી, નોકરી 15% ઓછી થવાની શક્યતા

  આર્થિક વધઘટ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે એક તરફ કંપનીઓ કર્મચારીઓની છટણી કરી રહી છે ત્યારે તેની અસર IIM જેવી સંસ્થાઓ પર પણ જોવા...

વર્ષ 2030 સુધીમાં યસ બેન્કનું નેટ ઝીરો ઉત્સર્જન હાંસલ કરવાનું લક્ષ્ય

  ભારતના ગતિશીલ નાણાકીય ક્ષેત્રમાં યસ બેંક પર્યાવરણીય, સામાજિક અને શાસન (ESG) માં ટકાઉ વૃદ્ધિ અને નેતૃત્વના મોડેલ તરીકે અલગ છે....

ગિફ્ટ IFSC પર ભારતીય કંપનીઓ લિસ્ટિંગ કરી શકશે

  સરકારે વિદેશી રોકાણને વધારવા માટે ગિફ્ટ IFSCના ઇન્ટરનેશનલ એક્સચેન્જ પર ભારતીય કંપનીઓના શેર્સના સીધા લિસ્ટિંગ માટે મંજૂરી આપી...

સિરાજે હૈદરાબાદ ટેસ્ટ પહેલા કહ્યું:જો ઇંગ્લેન્ડ ભારતીય પિચ પર બેઝબોલ રમશે, તો ટેસ્ટ 2 દિવસમાં ખતમ થઈ જશે

  ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજનું કહેવું છે કે ઇંગ્લેન્ડની 'બેઝબોલ' થિયરી ભારતીય પિચ પર અસરકારક સાબિત થશે નહીં અને જો તેઓ...

દેશમાં નાણાકીય વર્ષ 2024માં પેસેન્જર વાહનોના વેચાણમાં 18-20%ની વૃદ્ધિ થશે

  દેશમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વાહનોની કિંમતમાં વધારા છતાં મજબૂત માંગને પગલે પેસેન્જર વ્હીકલ સેગમેન્ટમાં 18-20%ની રેકોર્ડ...