Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

લાપતા ધો.11ના વિદ્યાર્થીની ન્યારી ડેમમાંથી લાશ મળી

  શહેરમાં અમીન માર્ગ પર એપાર્ટમેન્ટમાં રહેતા ધો.11નો છાત્ર ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ જતા તેના પરિવારે તેની શોધખોળ કર્યા બાદ...

સુરતની ઘટનાને પગલે રાજકોટના તમામ ગણેશ પંડાલ પર પોલીસની સઘન વોચ

  સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનાના સમગ્ર રાજ્યમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજકોટ પોલીસે પણ આવી ઘટના શહેરમાં બને નહીં તે...

સગીરે ગર્લફેન્ડ સાથે મળી ઘડ્યો હત્યાનો પ્લાન

  ગીર સોમનાથ જિલ્લામાં ચાર દિવસ પૂર્વે સર્જાયેલી હિટ એન્ડ રનની ઘટનામાં યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસ તપાસમાં આ હિટ એન્ડ...

રાશિફળ : ૧૦/૦૯/૨૦૨૪

  મેષ TEN OF WANDS તમે ભવિષ્ય સાથે જોડાયેલી દરેક બાબતને લઈને ચિંતિત રહેશો. પરંતુ જો તમે દરેક સમસ્યા વિશે વિચારશો તો આજે તમારા...

મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઇ વતી 10 લાખની લાંચ લેતા વહીવટદારની રાજકોટ એસીબીએ કરી ધરપકડ

  રાજકોટ એસીબી દ્વારા વધુ એક સફળ ટ્રેપ કરવામાં આવી છે. મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ બાદ રાજકોટના શખ્સને...

રાજકોટમાં તો કરોડોની વાતો હોય, કમલેશને પૂછીશ તો ખુલાસા જ કર્યા કરશે

  પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ કેન્દ્રીયમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવ્યા હતા. કમલમ ખાતે તેમનું સ્વાગત કરાયું હતું અને...

ગણપતિની મૂર્તિનું હબ ગણાતા ગુલબાઇ ટેકરાની કાયાપલટ થશે

  દેશભરમાં આજથી ગણેશ મહોત્સવની શરૂઆત થઈ છે. ગુજરાતમાં ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવવા માટે સૌથી જાણીતું બજાર અમદાવાદના ગુલબાઈ...

રાશિફળ : ૦૭/૦૯/૨૦૨૪

  મેષ PAGE OF WANDS મહત્ત્વપૂર્ણ કાર્ય પૂર્ણ ન થવાને કારણે તમે ચિંતા અનુભવી શકો છો. કેટલીક જૂની વાતો વારંવાર યાદ આવશે જેના કારણે...

કોટડાસાંગાણીમાં બાયપાસ રોડને મંજૂરીની મહોર

  કોટડા સાંગાણી કોટડાસાંગાણીમાં છેલ્લા કેટલાક સમયથી બાયપાસ રોડની માગણી કરવામાં આવતી હતી જે સંતોષાતાં લોકોમાં રાહત ફરી વળી...

આટકોટના છાત્રાલયમાં વિદ્યાર્થિની પરના દુષ્કર્મ કેસમાં ભાજપના નેતાની ધરપકડ

  આટકોટની ડી.બી.પટેલ કન્યા છાત્રાયલની વિદ્યાર્થિની સાથે બનેલી દુષ્કર્મની ઘટનામાં 40 દિવસ કરતાં વધુ સમય સુધી ફરાર રહ્યા બાદ...

વિચિત્ર શરતથી અસરગ્રસ્ત લોકોમાં રોષ અને નારાજગી

  રાજ્યના ઘણા જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદ તથા પૂરના કારણે હજારો ઘરોમાં પાણી ઘૂસી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે પરંતુ...

માટી, હળદર અને ધાતુથી બનેલી ભગવાન ગણેશની મૂર્તિ પૂજા માટે શુભ માનવામાં આવે છે

  07 સપ્ટેમ્બર, શનિવારથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દરેક ઘરમાં ગણેશજીની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. પીઓપીથી બનેલી ગણેશ...