Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સુરતમાં વિદ્યાર્થીનીના આપઘાત કેસમાં સ્કૂલની નવી પોલ ખુલી

  સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી આદર્શ પબલિક સ્કૂલની ધોરણ-8ની વિદ્યાર્થીની દ્વારા આપઘાત કરવામાં આવ્યો હતો. સ્કૂલ ફી ન ભરી...

રાશિફળ : ૨૪/૦૧/૨૦૨૫

  મેષ Seven of Pentacles તમારી આસપાસનું વાતાવરણ પ્રતિકૂળ રહેશે, સંયમ અને ધૈર્યથી કામ કરો. કેટલાક લોકો સાથે મતભેદ થશે. નજીકના લોકો જ...

ટીમ ઈન્ડિયાએ 12.5 ઓવરમાં જ અંગ્રેજોને રગદોળ્યા

  ભારતે પહેલી T20 મેચમાં ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. ભારતે કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં બોલિંગ કરવાનું પસંદ કર્યું....

બુટભવાની હોટેલ-ગેરેજનું પાંચ વર્ષ જૂનું દબાણ દૂર કરાયું

  રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના આદેશના પગલે તાલુકા વિસ્તારોમાં દબાણ હટાવ ઝુંબેશ જોરશોરથી ચાલી રહી છે અને તેના ભાગરૂપે...

રેલનગરમાં પરિણીત પુત્રીને મળવા આવેલા પ્રેમીને પિતાએ છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો

  શહેરમાં હત્યાનો વધુ એક બનાવ બન્યો છે. રેલનગર વિસ્તારમાં બે સંતાનની માતાને ઉપલેટાના ઇસરા ગામેથી મળવા આવેલા પરિણીત પ્રેમીને...

કોલ્ડપ્લે જોવા લોકો છાપરાવાળા ઘરમાં રહેવા તૈયાર

  નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી 25 અને 26 જાન્યુઆરીએ વિશ્વ પ્રખ્યાત બ્રિટિશ બેન્ડ કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાવાનો છે. જેને પગલે...

રાશિફળ : ૨૩/૦૧/૨૦૨૫

  મેષ Queen of Cups કોઈ વાત ઉજાગર થઈ શકે છે. તમારી સહાનુભૂતિ અન્ય લોકો સાથે રહેશે, જેનાથી સંબંધો મજબૂત થશે. તમે બીજાના દર્દને સારી...

વતનમાં જવા નીકળેલા આધેડની લોઠડાની નદી પાસેથી લાશ મળી

  શહેરમાં ભાવનગર રોડ પર સરધાર પાસેના લોઠડા ગામે કારખાનામાં મજૂરીકામ કરતા અને પાસે ઓરડીમાં રહેતા આધેડની ગામની સીમમાં નદી...

મેટોડા જીઆઇડીસીમાંથી વધુ એક ધો.12 પાસ નકલી ડોક્ટર પકડાયો

  રાજકોટ જિલ્લાના મેટોડા જીઆઇડીસીમાંથી વધુ એક નકલી ડોક્ટરને જિલ્લા એસઓજીએ પકડી લીધો હતો. ધો.12 પાસ નકલી ડોક્ટર છેલ્લા બે વર્ષથી...

ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર અમદાવાદ આવશે

  કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 દિવસમાં બીજીવાર એટલે કે 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જ્યાં GMDC ગ્રાઉન્ડમાં...

રાશિફળ : ૨૨/૦૧/૨૦૨૫

  મેષ Eight of Cups દરેક દિશામાંથી પ્રગતિ થઈ શકે છે, નકારાત્મકતાને ટાળવાની જરૂર છે. તમે જૂના સંબંધને છોડી દેવાનું વિચારશો કારણ કે...

રાજકોટમાં કાલે વીર જશરાજદાદાના શૌર્ય દિવસની ભવ્ય ઉજવણી કરાશે

  કાલે બુધવારે લોહાણા સમાજ વીર જશરાજદાદાના શૌર્ય દિવસની ઉજવણી કરશે. જે અંતર્ગત રેસકોર્સ મેદાન ખાતે નાત જમણનું આયોજન કરવામાં...

Recommended