Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ટ્રકના બે હપ્તા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા શખ્સોના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત

  શહેરમાં રૂખડિયાપરા ફાટક પાસે ભાડેથી મકાનમાં રહેતા રમેશભાઇ રઘુભાઇ દૂધકિયા (ઉ.42)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના...

17 વર્ષના સગીરે દુષ્કર્મ આચરતા 14 વર્ષની તરુણી માતા બની, બાળકીની હાલત ગંભીર

  શાપરના પડવલામાં રહેતી 14 વર્ષની પરપ્રાંતીય તરુણી પર 17 વર્ષના પરપ્રાંતીયે દુષ્કર્મ આચર્યું હતું. સગીરે આચરેલા દુષ્કર્મથી...

કોલકાતા, પટણા, નાગપુર, કોલ્હાપુર અવરજવર કરતી 12 મેલ એક્સપ્રેસ ટ્રેન રાજકોટ શિફ્ટ કરાશે

  લવકુશ મિશ્રા પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા અમદાવાદ જંક્શન પર લોડ ઘટાડવા માટે અહીંથી પસાર થતી અપ ડાઉનની 12 ટ્રેનોને...

એસટીની વિભાગીય કચેરીનું બિલ્ડિંગ તોડી નવું સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનશે

  રાજકોટ શહેરના વધી રહેલા વિસ્તારને પગલે એસ.ટી. વિભાગ દ્વારા સેટેલાઇટ બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ એસટીના વિભાગીય...

મનોદિવ્યાંગોએ 20થી રૂ.50 સુધીની 8 હજાર રાખડી બનાવી

  યોગ્ય દિશા અને યોગ્ય પ્રશિક્ષક મળી રહે તો ગમે તે વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આવા જ કિસ્સામાં રાજકોટની બે મહિલાએ 10થી 40...

સરદાર સરોવરના 9 દરવાજા 1.50 મીટર સુધી ખોલીને 90 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાયું

  ઉપરપાસથી પાણી આવતાં રવિવારે સવારે 6 વાગ્યાથી નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સવારે 6 વાગ્યે 5...

તિરંગાયાત્રા માટે પોલીસ કમિશનરનું જાહેરનામું

  રાજકોટ શહેર ખાતે યોજાનાર તિરંગાયાત્રાને લઇ યાત્રાના રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે...

લોકમેળામાં કાં ફરશે ફજેત ફાળકા, નહીંતર થશે ફજેતી

  રાજકોટના રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળા માટે યાંત્રિક રાઇડસના પ્લોટ અને આઇસ્ક્રિમના ચોકઠાની હરાજી સતત ત્રીજી વખત...

રાજપીપળામાં ચોરીની શંકામાં બેની હત્યા

  સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બની રહેલા આદિવાસી મ્યુઝિયમમાં કામ કરતા 6 લોકોએ કેવડિયા અને ગભાણા ગામના 2 આદિવાસી યુવાનોને બાંધકામ...

ગોંડલના વેરી તળાવનો સંધ્યા સમયનો રમણીય નજારો

  ચોમાસાની ઋતુમાં જેમ જેમ દિવસ સંધ્યા તરફ ઢળતો જાય છે ત્યારે કેસરી, પીળા અને લીલા રંગનું આહલાદક દ્રશ્ય સર્જાય છે એક સમયે ઉજ્જડ...

હરિહરાનંદજીબાપુને સપનામાં શિવલિંગ દેખાઈ, સેનામાંથી નોકરી મૂકી અહીં આવી તપસ્યા કરી

  આટકોટ આટકોટ હલેન્ડા ગામે કનેસરા રોડ પર બીરાજમાન રૂદ્રેશ્વર મહાદેવ અનોખો મંદિર આવેલું છે જ્યાં હરિહરાનંદજી બાપુ તપસ્યા કરેલ...

ધોલવાણી રેન્જમાં કેમ્પા-80% એનપીવી વર્ક હેઠળ બનેલા ચેકડેમ આકર્ષણનું કેન્દ્ર

  વિજયનગર તાલુકાની ધોલવાણી રેન્જના અભાપુરના જંગલોમાં પોળો લાખેણા દહેરા જૈન દેરાસર પાછળ અને અગારીયા ડુંગરની નીચે બનાવેલ...