Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

26318 વિદ્યાર્થીઓ આજે જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ આપશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ, ટ્રાયલબ રેસીડેન્સિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને...

સૂત્રધાર સૂર્યા સેલ્વારાજ 10 અને માઇકલ ફર્નાન્ડીઝ વધુ 4 દિવસના રિમાન્ડ પર

  ચેન્નાઈમાં બેસી સવા બે કરોડની નકલી નોટ છાપી દેશના 10 રાજ્યમાં ધુસાડનાર સુર્યા સેલ્વારાજ અને માઇકલ રાઇવન ફર્નાન્ડીઝની...

એપલને બે માસમાં ખામીયુક્ત એરપોડ્સ બદલી આપવા હુકમ

  રાજકોટની જિલ્લા ગ્રાહક તકરાર નિવારણે વિશ્વની જાણીતી કંપની સામે ગ્રાહકની તરફેણમાં ચુકાદો આપ્યો છે. રાજકોટના ઉદ્યોગપતિ...

રાજકોટ યાર્ડમાં સ્થાનિક આવક શરૂ થતા શાકભાજીમાં કિલોએ રૂ.40 ઘટ્યા

  રાજકોટ યાર્ડમાં સ્થાનિક શાકભાજીની આવક શરૂ થતા ગત સપ્તાહ સુધી જે શાકભાજી મોંઘું હતું. તેના ભાવમાં અચાનક રૂ. 30થી 40 સુધીનો ઘટાડો...

રેત માફિયાઓએ વધુ એક ભોગ લીધો

  નર્મદા સહિતની નદીઓમાંથી બેફામ રીતે થઇ રહેલું રેતી ખનન અનેક નિર્દોષ પરિવારોના માળા પીંખી રહ્યું છે. ભરૂચ તાલુકાના અસુરિયા...

રાજકોટ યુનિવર્સિટીની પરીક્ષામાં થાનગઢ, ઉપલેટામાં 1-1 કોપીકેસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદા જુદા કોર્સની પરીક્ષા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લેવામાં આવી રહી છે ત્યારે સોમવારે થાનગઢની દોઢીવાલા...

રાજકોટ રણુજા મંદિરે જતા વૃદ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત

  અકસ્માતના વધુ બે બનાવમાં શહેરની ભાગોળે રણુજા મંદિરે દર્શન કરવા જઇ રહેલા વૃધ્ધનું મંદિર નજીક કારની ઠોકરે મોત નીપજ્યું હતું...

આણંદના 100 ફૂટ રોડ પર એક કીમી સુધી એસિડ રેલાયો

  આણંદના 100 ફૂટ રોડ પરથી સોમવારે બપોરે પસાર થતાં ચાલકને ભવનાથ મહાદેવ પાસે બમ્પ ન દેખાતાં ટેમ્પો કૂદાવ્યો હતો. જોરદાર આંચકો આવતા...

જિલ્લાની 50 આંગણવાડીનું પ્રોજેક્ટ સોનેરી બાળપણ હેઠળ નવીનીકરણ કરાયું

  આંગણવાડીને બાળ ઘડતરનું પ્રથમ પગથિયું માનવામાં આવે છે. હાલ વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં શાળાઓ સ્માર્ટ થઇ રહી છે ત્યારે...

મૃતકના પરિવારને 15 લાખ 9% વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો હુકમ

  વીજકરંટથી સાત વર્ષ પૂર્વે શ્રમિકના થયેલા મોતના બનાવમાં સિવિલ કોર્ટના જજ એમ.એચ. શાહે પીજીવીસીએલ જ જવાબદાર હોવાની ટકોર સાથે...

નળમાં જળ ન આવતાં ગ્રામજનોને વીરડાનો ભરોસો

  સાંતલપુરના છાણસરામાંં અંદાજીત કુલ વસ્તી બે હજાર આસપાસ છે .પશુધન એક હજાર છે. તળાવમાં પાણી છે તે દૂષિત છે.પાણી પુરવઠા બોર્ડ...

મુખ્યમંત્રી આજે બાલાજી મંદિરમાં સફાઇ કરી અભિયાનનો પ્રારંભ કરાવશે

  ગુજરાત ભાજપ દ્વારા શનિવારથી ધર્મસ્થાનોમાં રાજ્યવ્યાપી મહાસફાઇ અભિયાન શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ...