Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટ દક્ષિણ બેઠક પર કડિયા સમાજ પછી માલધારીઓમાં રોષ

  રાજકોટની દક્ષિણ બેઠક પર કડિયા સમાજ પછી માલધારી સમાજ ભાજપ વિરૂદ્ધ રોષે ભરાયો છે. માલધારી સમાજનો આક્ષેપ છે કે, રાજ્ય સરકાર...

શંખેશ્વરનાં બિલીયા રોડ ઉપર બે બાઇકો અથડાતા એકનું મોત

  શંખેશ્વર તાલુકાનાં બિલીયા ગામથી મનવરપુરા કેનાલ પાસે ગઇકાલે શનિવારે સવારે સર્જાયેલા એક અકસ્માતમાં બે બાઇકો એકબીજા સાથે...

ઊંઝાના ગાંધીચોકમાં કોંગ્રેસની જાહેરસભા યોજાઈ

  ઊંઝા વિધાનસભા બેઠક ઉપર કોંગ્રેસ દ્વારા ગાંધીચોકમાં જાહેર સભા યોજાઈ હતી. આ સભામાં મુખ્ય મહેમાન તરીકે સિદ્ધાર્થ પટેલ હાજર...

PM મોદી રાજકોટ આવશે

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત મુલાકાતે આવશે. જેમાં આગામી 28 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી રાજકોટ શહેરની...

નાગરિકો આચારસંહિતાના ભંગ પર રાખે છે ચાંપતી નજર

  રાજકોટ જિલ્લામાં હાલ વિધાનસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન...

રાજકોટ જિલ્લાની 8 બેઠકો પર અપક્ષ ઉમેદવારોની સંખ્યામાં ઘટાડો

વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ વર્ષે રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આપ સિવાય 31...

રાજકોટ યાર્ડમાં એક જ દિવસમાં મગફળીની 90 હજાર ગુણીની આવક

  રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ફરી મગફળીની મબલક આવક શરૂ થવા પામી છે. આજે ફરી મગફળી આવક શરૂ કરતા સાથે યાર્ડની બહાર વહેલી સવારથી લગભગ...

બોર્ડે નિયમ બદલ્યો!

  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ ધોરણ 10માં નાપાસ થયેલા કુલ વિદ્યાર્થીઓ પૈકી 10% વિદ્યાર્થીઓને...

વડોદરાની 50થી વધુ આંગડિયા પેઢી પૈકી 40 બંધ

  વડોદરાના સોની બજાર અને અાંગળીયા પેઢી ઉપર 15 દિવસથી ચૂંટણીની આચારસંહિતાની માઠી અસર વર્તાઇ છે. ચેકિંગ માટેની ટીમોના ડરે સોની...

કોંગ્રેસ સરકારે વીજળી માંગવા જતાં અરવલ્લીના છોકરાઓને ગોળી મારી

  મોડાસા, ભિલોડા અને બાયડ વિધાનસભા બેઠકના પ્રચાર અર્થે મોડાસા આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેર સભાને સંબોધતાં જણાવ્યું કે હું...

નવસારી- ડાંગની વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમવાર સૌથી વધુ 16 જગ્યાએ મતદાન બહિષ્કારની જાહેરાત

  નવસારી-ડાંગ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત સૌથી વધુ જગ્યાએ મતદાન બહિષ્કાર કરવાની જાહેરાત કરાઈ છે. વિધાનસભા, લોકસભા...

ગુજરાતની સાબરમતી જેલના સુરંગકાંડમાં 24 આરોપીઓ સામે આરોપ ઘડવા આદેશ

  અમદાવાદના સિરિયલ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાંથી ફરાર થવા માટે 200 ફૂટની સુરંગ ખોદી હતી. આ સમયે તેમનો ભાગવાનો પ્રયાસ...