Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટ, ભાવનગર, અમરેલીના 20 શખસે 258 કરોડની ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી

  રાજકોટ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ(જીએસટી)માં ગેરરીતિ આચરી રૂ.2050 કરોડનું કૌભાંડ આચરી છેલ્લા 3...

દ્વારકાના ઇસ્કોન ગેઇટથી નાગેશ્વર જતા માર્ગનું રૂપિયા ચાર કરોડના ખર્ચે થશે નવીનીકરણ

  યાત્રાધામ દ્વારકાને વિકાસ અને સુવિધાઓની વણઝાર નવા વર્ષ 2024માં શરૂ થઈ છે. ત્યારે આ વણઝારમાં વધુ એક વિકાસરૂપી છોગું ઉમેરાયું છે....

રાજકોટમાં દર્શન કરી પરત ફરતા કાકા-ભત્રીજાનો અકસ્માત, એકનું મોત

  શહેરના ચુનારાવાડ વિસ્તારના યુવકનું હિરાસર નજીક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. યુવક અને તેના કાકા થાનના કાશિયામાળા ગામે મઢે...

રાજકોટ બળજબરીથી પૈસા પડાવવા 3 શખ્સનો વેપારી પર હુમલો

  શહેરમાં અસામાજિક તત્ત્વોને પોલીસનો કે કાયદાનો કોઇ ખોફ ન હોય તેમ રોજબરોજ ભયનો માહોલ ફેલાવતા રહે છે. વધુ એક બનાવમાં ત્રણ...

એશિયાના બીજા નંબરના સૌથી મોટા ડોમને અપાશે સ્ટાઈલિસ્ટ લૂક

  વડોદરા શહેરની એમ.એસ.યુનિવર્સિટીની ઐતિહાસિક ઇમારત એવી આર્ટ્સ ફેકલ્ટી અને યુનિવર્સિટીની ઓળખ બની ગયેલા ગુંબજના રિસ્ટોરેશનની...

રાજકોટમાં ટ્રાન્સપોર્ટના કમિશન એજન્ટે ઝેરી દવા પી આપઘાત કર્યો

  શહેરના કાલાવડ રોડ પરના સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળના હિલવિલા કોમ્પ્લેક્સમાં ટ્રાન્સપોર્ટના કમિશન એજન્ટે ઝેરી દવા પી જીવનનો...

અમદાવાદ, વડોદરા અને સુરતનાવેપારી રાજકોટ જિલ્લામાં સીધા ખેતરેથી જ ખરીદી કરે છે

  રાજકોટમાં સૂકું લસણ મોંઘું તો છે જ તેની સાથે સાથે લીલા લસણનો ભાવ પણ ઉંચો ગયો છે. રાજકોટ યાર્ડમાં લીલા લસણનો એક મણનો ભાવ રૂ.2300થી...

પ્રેમિકાને વેલેન્ટાઈન ડેની ગિફ્ટ આપવા ખેલ્યો ખૂની ખેલ

  રાજકોટ જામનગર રોડ પર શિવસાગર સોસાયટીમાં વેલેન્ટાઈનડે ના દિવસે એક 27 વર્ષીય પરિણીતા હેમાલીબેન અલ્‍પેશભાઈ વરૂની હત્યા...

સૌ. યુનિ.ને કેન્દ્ર સરકારની 100 કરોડની ગ્રાન્ટ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 20 ફેબ્રુઆરીએ PM-USHA યોજના એટલે કે પ્રધાન મંત્રી ઉચ્ચતર શિક્ષા અભિયાનનું વર્ચ્યુઅલ લોન્ચિંગ...

સોરઠિયાવાડી પાસે રિક્ષાની ઠોકરે ઘવાયેલા બાઈક સવાર વૃદ્ધાનું મોત

      શહેરના 80 ફૂટ રોડ પર છ દિવસ પૂર્વે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ઘવાયેલા વૃદ્ધાએ દમ તોડ્યો છે. કાલાવડ રોડ શનેશ્વર...

ડભોઉ, મલાતજ, દેવાતળપદમાં ક્રોકોડાઇલ પાર્ક બનશે

  સોજિત્રા તાલુકાના ગામો મગરોના વસવાટ માટે જાણીતા છે. અહીંના તળાવમાં 250થી વધુ મગરો વસવાટ કરે છે. છતાંયે ક્યારેય મગરોએ જીવલેણ...

રાજકોટમાં વધુ 7 વોર્ડના વિસ્તારોમાં બે દિવસ પાણીકાપ નાખતી મનપા

  રાજકોટ મહાનગરપાલિકા શહેરને પીવાના પાણી માટે અવારનવાર તરસ્યું રાખી દે છે. ભાદર ડેમની લાઈનમાં ભંગાણ હોય, મશીનરી બદલવાની હોય,...