Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

આણંદમાં કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી

  જાણીતા કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી છે. આણંદમાં બુધવારે ચાલુ કથાએ જીજ્ઞેશ દાદાની તબિયત લથડી છે. આણંદના લાંભવેલ રોડ...

રાજકુમાર જાટ શંકાસ્પદ હત્યા કેસ

  01 અહીંયા પેટ્રોલ પંપ છે. ત્યાંના સીસીટીવીમાંથી એક કેમેરો હાઈ-વે પર છે. આ કેમેરાના પોણી કલાકના ફૂટેજ ભાસ્કર પાસે છે. જે વાહન...

રાજકોટ-કોઇમ્બતુર ટ્રેનમાં 25 મેથી LHB કોચ જોડાશે

  મુસાફરોને વધુ આરામદાયક અને સલામત મુસાફરીનો અનુભવ પૂરો પાડવા માટે રેલવેએ રાજકોટ-કોઇમ્બતુર અને કોઈમ્બતુર-રાજકોટ ટ્રેનોમાં...

મહારાણા પ્રતાપ સોસાયટી નજીક સર્વિસ રોડ પર ઘટના, ફાયર બ્રિગેડે કેમિકલ સાફ કર્યું

  મોરબીમાં મોડી રાત્રે એક મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મહારાણા પ્રતાપ સોસાયટી પાસે નેશનલ હાઈવેની બાજુમાં આવેલા સર્વિસ રોડ પર એક...

હેલ્થ અવેરનેસ કેમ્પમાં લોકોને સાવચેતી રાખવા નાટકના માધ્યમથી માહિતી આપી

  વિશ્વમાં દર વર્ષે 24 માર્ચના દિવસે ટ્યુબરક્યુલોસિસ ટીબી રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને તેને નિયંત્રિત કરવા માટે પ્રયાસો વધારવા...

રાજકોટ જિલ્લાના 600 ગામમાં ગૌચર, ખરાબા પરના દબાણ દૂર કરવા સર્વે કરાશે

  રાજકોટ જિલ્લા પંચાયતની સોમવારે સામાન્ય સભા મળી હતી જેમાં રૂ. 1091.64 કરોડનું બજેટ અડધી જ મિનિટમાં મંજૂર થઈ ગયુ હતુ. એક કલાક સુધી...

મહાકાય ક્રેન ઉતારવા 300 માણસો કામે લાગ્યા

  અમદાવાદના સરદાર પટેલ રિંગરોડ પર વટવા નજીક રોપડા રેલવે ઓવરબ્રિજ નજીક 23 માર્ચ(રવિવાર)ના રોજ રાત્રે 11 વાગ્યાની આસપાસ બુલેટ ટ્રેન...

ધ્યાનથી મળી દિવ્ય દ્રષ્ટિ;આંખે પાટા બાંધી દુનિયાના ‘દર્શન’

  રાજકોટમાં રહેતા 9 વર્ષના દર્શને મેડિટેશન ઓફ ઓરા કે જે એક આધ્યાત્મિક પ્રેક્ટિસ છે તેનાથી થર્ડ આઇ એક્ટિવેશનની શક્તિ મેળવી છે. આ...

મનપામાં લગ્ન નોંધણી માટે કપલને આવવું ફરજિયાત

  રાજકોટ મહાનગરપાલિકામાં પેધી ગયેલા અધિકારીઓ ઘરની ધોરાજી ચલાવતા હોવાની રાવ તાજેતરમાં જનરલ બોર્ડમાં શાસક પક્ષ ભાજપના...

ફેઝ-2માં 7 સ્ટેશનનું કામ બાકી છતાં ઉતાવળે ઉદઘાટન કરાયું

  મેટ્રોના ફેઝ 2માં ગાંધીનગર સેક્ટર 1 સુધી 7 સ્ટેશનનું કામ ચાલુ હોવા છતાં સપ્ટેમ્બરમાં ઉતાવળે ઉદ્ઘાટન કરી દેવાયું. જેથી સેક્ટર 1...

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ જન્મજાત ખામી દૂર કરી બાળકને અપાયું નવજીવન

  ધોરાજીના એક જ વર્ષના બાળક યુવરાજને હૃદયની જન્મગત ખામી હતી અને તેને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત આ ખામી દુર...

જામકંડોરણાના રાયડી ગામે યોજાયેલા સંમેલનમાં મહિલાઓને ડરથી પર બનવા શીખ

  જામકંડોરણાનાં રાયડી ગામે નારી સંમેલન યોજાયું હતું જેમાં મહિલાઓને યોજનાઓ તથા સહાય અંગે અપાયું માર્ગદર્શન અપાયું હતું ...