Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

વિશ્વ : 46% નિષ્ણાતોએ કહ્યું આ વર્ષે રાજકીય ધ્રુવીકરણ સૌથી મોટું જોખમ

  વિશ્વ માટે 2024 ‘ચૂંટણી વર્ષ’ છે કારણ કે વિશ્વની 49% વસ્તીવાળા 64 દેશમાં ચૂંટણી છે. આથી રાજકીય ધ્રુવીકરણ સૌથી મોટું જોખમ હોવાનું...

જોધપુરમાં પ્રથમ આકારના યોગ મંદિરનું 19 ફેબ્રુઆરીના રોજ લોકાર્પણ

  28 વર્ષના લાંબા ગાળા બાદ આખરે ૐ હવે અંતિમ સ્વરૂપમાં છે. પાલીના જાડનમાં 1995થી બની રહેલા દેશના પ્રથમ ૐ આકારના યોગ મંદિરના લોકાર્પણ...

ઉત્તર ભારતમાં 4 દિવસ બરફવર્ષા-વરસાદ

  દિલ્હી-એનસીઆરના ઘણા ભાગોમાં ધુમ્મસ છવાયેલું છે. બુધવારે શૂન્ય વિઝિબિલિટીના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ...

હેમંત સોરેને CM આવાસ પર દોઢ કલાક સુધી બેઠક યોજી

  ઝારખંડમાં ફરી રાજકીય ગરમાવો વધી ગયો છે. મંગળવારે રાત્રે 7.45 કલાકે સીએમ હાઉસમાં ગઠબંધનના ધારાસભ્યોની બેઠક ફરી શરૂ થઈ છે....

મમતા સરકાર સવાલોમાં ઘેરાઈ!

  પશ્ચિમ બંગાળમાં 50 બનાવટી જાતિ પ્રમાણપત્રોથી સરકારી મેડિકલ કોલેજોમાં એડમિશનના કેસમાં નવો વળાંક સામે આવ્યો છે. કલકત્તા...

ઘરમાં પાલતૂ પ્રાણીઓના લીઘે ગંભીર બીમારી ફેલાવાનું જોખમ સૌથી વધારે!

  આજકાલ પાલતુપ્રાણીઓ રાખવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. અને એમાં પણ ઘરમાં શ્વાન એટલે કે કુતરા રાખવાનું ચલણ વધારે છે. વર્ષોથી...

જ્ઞાનવાપીના ASI સર્વેનો રિપોર્ટ ગુરુવારે મોડી રાત્રે જાહેર

  જ્ઞાનવાપીના ASI સર્વેનો રિપોર્ટ ગુરુવારે મોડી રાત્રે જાહેર થયો હતો. આ અહેવાલ મુજબ પરિસરની અંદર ભગવાન વિષ્ણુ, ગણેશ અને...

મેક્રોનના સન્માનમાં સ્ટેટ ડિનર

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનના સ્ટેટ ડિનરનું આયોજન કર્યું છે. આ દરમિયાન તેમણે...

75મા ગણતંત્ર દિવસની ઉજવણી

  દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવશે. ફ્રાન્સના...

સૌથી મોટી વૉરગેમ અરબી સમુદ્રમાં ભારત 50 દેશની નૌસેના એકઠી કરે છે!

  જળક્ષેત્રમાં ચીન તરફથી મળી રહેલી ચીમકીઓ વચ્ચે ભારત હિન્દ મહાસાગરમાં અત્યાર સુધીની સૌથી મોટી વૉરગેમ યોજવા જઈ રહ્યું છે....

કર્પૂરી ઠાકુરને મરણોત્તર ભારત રત્ન મળશે

  બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર)થી સન્માનિત કરવામાં આવશે. તેઓ પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા...

સવારે 3 વાગ્યાથી જ રામલલ્લાનાં દર્શન માટે ભક્તોની ભારે ભીડ

  અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી મંગળવારે દર્શનનો પહેલો દિવસ છે. મંદિરને જાહેર જનતા માટે ખોલી દેવામાં આવ્યું છે....