Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સગીરોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પેરેન્ટ્સની સંમતિથી બનશે

  18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ માતાપિતાની સંમતિથી બનાવવામાં આવશે. કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા...

મોદીએ જીલ બાઈડેનને 17 લાખનો હીરો આપ્યો

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2023 માં તેમની યુએસ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ બાઈડેનની પત્ની યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઈડેનને સૌથી...

મહાકુંભમાં આતંકવાદીઓ સાધુના વેશમાં પ્રવેશી શકે

  કેટલાક આતંકવાદી સંગઠનોએ પ્રયાગરાજ મહાકુંભ-2025ને નિશાન બનાવવાનું ષડયંત્ર રચ્યું છે. ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) અને લોકલ...

વારંવાર કેમ નાપાસ થયો એમ પૂછ્યું તો માતાપિતાને મારી નાખ્યા

  એક વિદ્યાર્થીએ વારંવાર નાપાસ થવા અંગે પૂછપરછ કર્યા બાદ તેના માતા-પિતાની હત્યા કરી હતી. મામલો મહારાષ્ટ્રના નાગપુરનો છે....

દેશભરમાં નવા વર્ષની ઉજવણી

  આખરે વર્ષ 2025 આવી ગયું છે. દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવી. અગાઉ, 2024ની છેલ્લી આરતી વારાણસીના દશાશ્વમેધ ઘાટ અને અયોધ્યાના...

હોટલોએ ભોજન પીરસવાનું બંધ કર્યું!

  દિલ્હીનાં 33 વર્ષનાં પૂજા ચૌધરીને 29 ડિસેમ્બરે પતિ અને બે સંતાન સાથે માતા વૈષ્ણોદેવીનાં દર્શન માટે કટરા જવું હતું પણ ટેક્સી...

મન કી બાતનો 117મો એપિસોડ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષના છેલ્લા રવિવારે 117મી વખત મન કી બાત પર વાત કરી હતી. PMએ બંધારણ દિવસ અને મહાકુંભનો ઉલ્લેખ કર્યો....

કેન્દ્રે 5 રાજ્યોના રાજ્યપાલ બદલ્યા

  કેન્દ્ર સરકારે મંગળવારે સાંજે 5 રાજ્યોના રાજ્યપાલોની બદલી કરી છે. પૂર્વ ગૃહ સચિવ અજય કુમાર ભલ્લાને મણિપુરના રાજ્યપાલ તરીકે...

પરભણી હિંસા- રાહુલ ગાંધી મૃતક સોમનાથના પરિવારને મળ્યા

  10 ડિસેમ્બરે મહારાષ્ટ્રના પરભણીમાં આંબેડકર સ્મારકમાં તોડફોડ કરવામાં આવી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઘટનાના 12 દિવસ બાદ...

મોદી સરકારના સુનિયોજિત કાવતરાનો ભાગ

  ચૂંટણી નિયમોમાં ફેરફાર અંગે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે મોદી સરકારે ચૂંટણીપંચ (ECI)ની સ્વતંત્રતા પર હુમલો...

દહેજવિરોધી કાયદો મહિલાઓની ભલાઈ માટે છે પતિ પાસેથી વસૂલાત કરવા, ધમકાવવા માટે નથી

  બીજાં લગ્ન કરનારાં યુગલના છૂટાછેડાને માન્ય રાખવાનો આદેશ કરતાં સર્વોચ્ચ અદાલતે લગ્નસંસ્થા અને દહેજવિરોધી કાયદાના દુરુપયોગ...

આતંકીઓને આશ્રય આપનારા જ હવે સુરક્ષાદળોને માહિતી આપે છે

  જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા એક મહિનાથી આતંકીઓની મદદ કરનારાઓ વિરુદ્ધ સૈન્ય દ્વારા ચલાવાતા ઓપરેશનની અસર દેખાઈ રહી છે. જેને ઓવર...