Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ઉત્તરાખંડ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ 2023

  ઉત્તરાખંડમાં આગામી 8-9 ડિસે.ના રોજ યોજાનારી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટના ભાગરૂપે ગુજરાતના વાઇબ્રન્ટ રાજ્યમાં રોડ શો યોજાયો હતો....

બાઈડેન-ટ્રમ્પ વાટાઘાટો કરશે, તો હું પણ વિરોધ પક્ષ સાથે વાત કરીશ

  જાન્યુઆરી 2024માં યોજાનારી ચૂંટણી પહેલાં બાંગ્લાદેશમાં રાજકારણ ગરમાયું છે. વિપક્ષી નેતાઓની મોટા પાયે ધરપકડ બાદ માનવાધિકાર...

નક્સલોના ડરથી પોલિંગ બૂથ 100 કિ.મી. દૂર, ત્યાં જાત તો મોત નક્કી હતું : ચૂંટણી અધિકારી

  છત્તીસગઢમાં નક્સલવાદ ઘટાડવાના દાવા વચ્ચે બસ્તરના વિસ્તારોમાં આજે પણ સ્થિતિ બહુ સારી નથી. હવે સ્થિતિ એ છે કે લોકતંત્રમાં...

છત્તીસગઢમાં નક્સલના ભય તળે ચૂંટણી

  છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે બસ્તરની તમામ 12 સીટો પર પહેલા તબક્કામાં 7 નવેમ્બરે મતદાન થશે. નક્સલ પ્રભાવિત બસ્તરની કોંટા...

વડાપ્રધાન આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

  અર્પિત પાઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. આજે સવારે તેઓ અંબાજી ખાતે પૂજા-અર્ચના કરશે. તથા બે...

હમાસ કમાન્ડરોના માથા કાપીને સરહદ પર લટકાવો : રામાસ્વામી

  અમેરિકાની રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં રહેલા વિવેક રામાસ્વામીએ કહ્યું- ઇઝરાયલે હમાસને ખતમ...

પેલેસ્ટિનિયનો UN રિલીફ એજન્સીમાં ઘુસ્યા

  આજે ઇઝરાયેલ-હમાસ યુદ્ધનો 23મો દિવસ છે. દરમિયાન, ગાઝામાં રહેતા હજારો પેલેસ્ટિનિયનો સંયુક્ત રાષ્ટ્રની રાહત અને કાર્ય એજન્સીના...

ભારતને જડમૂળથી ઉખેડવાના ઘણા પ્રયાસો થયા : મોદી

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચિત્રકૂટમાં તુલસીપીઠ ખાતેની સભામાં કહ્યું, 'એક હજાર વર્ષની ગુલામીના સમયગાળા દરમિયાન ભારતને...

ઇઝરાયલ-હમાસ યુદ્ધ હુમલામાં 50 બંધકોનાં મોત

  ઇઝરાયલ-હમાસ યુદ્ધના 21 દિવસ પૂર્ણ થયા છે. આતંકી સંગઠન હમાસ દ્વારા 7 ઓક્ટોબરે અપહરણ કરાયેલા 222 બંધકોના પરિવારો તેમની મુક્તિની રાહ...

ભારતીયોએ રૂપિયા 2.74 લાખ કરોડ સ્વદેશ મોકલ્યા

  અમેરિકા અને બ્રિટનમાં રહેતા ભારતીયો દેશમાં રૂપિયા મોકલવા (રેમિટેન્સ)માં मजबूतમજબૂત છે. ગત વર્ષે આ બંને દેશમાંથી ભારતીયોએ રૂ....

જાસૂસી માટે કુખ્યાત કંપની હ્યુઆવેઈ અને ચીનના જહાજની શ્રીલંકામાં એન્ટ્રી!

  ભારતના વિરોધ છતાં શ્રીલંકાનો ચીન પ્રત્યેનો પ્રેમ ઘટવાને બદલે વધી રહ્યો છે. એક તરફ જાસૂસીના આરોપો પછી શ્રીલંકાએ વિશ્વના ઘણા...

સિયાચીનમાં દેશના પ્રથમ અગ્નિવીર શહીદ થયા

  સિયાચીનમાં તહેનાત ભારતીય સેનાના જવાન અક્ષય લક્ષ્મણે એક ઓપરેશન દરમિયાન જીવ ગુમાવ્યો છે. તેઓ શહીદ થનાર દેશના પ્રથમ અગ્નિવીર...