Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના વિદ્યાર્થીઓએ જોખમી ગેસનું પ્રમાણ વધે તો વાઇબ્રેશન એલર્ટ આપતું ડિવાઈસ બનાવ્યું

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના યુવા સંશોધકોએ ઝેરી ગેસના લીકેજના કારણે ઉદ્યોગોમાં કામ કરતાં કામદારોના જીવન બચાવતી...

સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી

  78માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. ગુજરાતમાં આ વર્ષે રાજ્યકક્ષાની ઉજવણી ખેડાના નડિયાદમાં...

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખની બિલ્ડિંગનું સીલ ખુલી ગયું

  રાજકોટમાં વેપારીઓ અને શાળા સંચાલકો સાથે સીલ ઝુંબશનો ઉગ્ર વિરોધ કરી સીલ ખોલાવવા માટે ઉપરાણા લેનાર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ...

રાજકોટમાં વધુ એક આગની ઘટના

  રાજકોટમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના રામનાથપરામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખેલા PGVCLના વીજ...

વડોદરામાં હજારો શ્રદ્ધાળુઓ મૂર્તિ વિસર્જન અર્થ પહોંચ્યા

  સમગ્ર દેશમાં સૌથી વધુ ઉત્સવો વડોદરા શહેરમાં ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવની જેમ દશામાંની પણ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે....

ટ્રકના બે હપ્તા ચૂકવ્યા છતાં પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા શખ્સોના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાત

  શહેરમાં રૂખડિયાપરા ફાટક પાસે ભાડેથી મકાનમાં રહેતા રમેશભાઇ રઘુભાઇ દૂધકિયા (ઉ.42)એ પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના...

17 વર્ષના સગીરે દુષ્કર્મ આચરતા 14 વર્ષની તરુણી માતા બની, બાળકીની હાલત ગંભીર

  શાપરના પડવલામાં રહેતી 14 વર્ષની પરપ્રાંતીય તરુણી પર 17 વર્ષના પરપ્રાંતીયે દુષ્કર્મ આચર્યું હતું. સગીરે આચરેલા દુષ્કર્મથી...

કોલકાતા, પટણા, નાગપુર, કોલ્હાપુર અવરજવર કરતી 12 મેલ એક્સપ્રેસ ટ્રેન રાજકોટ શિફ્ટ કરાશે

  લવકુશ મિશ્રા પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગ દ્વારા અમદાવાદ જંક્શન પર લોડ ઘટાડવા માટે અહીંથી પસાર થતી અપ ડાઉનની 12 ટ્રેનોને...

એસટીની વિભાગીય કચેરીનું બિલ્ડિંગ તોડી નવું સેટેલાઇટ બસ સ્ટેન્ડ બનશે

  રાજકોટ શહેરના વધી રહેલા વિસ્તારને પગલે એસ.ટી. વિભાગ દ્વારા સેટેલાઇટ બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યા છે. રાજકોટ એસટીના વિભાગીય...

મનોદિવ્યાંગોએ 20થી રૂ.50 સુધીની 8 હજાર રાખડી બનાવી

  યોગ્ય દિશા અને યોગ્ય પ્રશિક્ષક મળી રહે તો ગમે તે વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. આવા જ કિસ્સામાં રાજકોટની બે મહિલાએ 10થી 40...

સરદાર સરોવરના 9 દરવાજા 1.50 મીટર સુધી ખોલીને 90 હજાર ક્યૂસેક પાણી નદીમાં છોડાયું

  ઉપરપાસથી પાણી આવતાં રવિવારે સવારે 6 વાગ્યાથી નર્મદા ડેમના દરવાજા ખોલીને નદીમાં પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સવારે 6 વાગ્યે 5...

તિરંગાયાત્રા માટે પોલીસ કમિશનરનું જાહેરનામું

  રાજકોટ શહેર ખાતે યોજાનાર તિરંગાયાત્રાને લઇ યાત્રાના રૂટ ઉપર કોઇ ટ્રાફિક સમસ્યા સર્જાય નહી તેમજ કોઇ અનીચ્છનીય બનાવ બનવા પામે...