Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

કેરળની પ્રસિદ્ધ નહેરુ ટ્રોફી નૌકા સ્પર્ધામાં ડાબેરી CMએ અમિત શાહને આમંત્રણ આપતા કોંગ્રેસ નારાજ

  કેરળમાં લગભગ બે વર્ષ પછી નહેરુ ટ્રોફી નૌકાસ્પર્ધા યોજાઇ રહી છે. તેમાં અતિથિ તરીકે કેરળની ડાબેરી સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી...

5 મોબાઇલમાં માલવૅર મળ્યા પણ પેગાસસ છે કે નહીં એ નથી ખબર

  પેગાસસ સ્પાયવૅર દ્વારા વિપક્ષી નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરોની કથિત જાસૂસી મામલે તપાસ માટે...

CUET 2023થી દર વર્ષે બે વાર યોજાશે

  આગામી વખતે સેન્ટ્રલ યુનિવર્સિટી એડમિશન ટેસ્ટ(સીયુઈટી) ફક્ત એનટીએ સેન્ટર અને એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજોમાં જ...

ભારતના જવાનો પર હુમલો કરવા પાક.કર્નલે 30 હજાર રૂપિયા આપ્યા

  જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીકથી પકડાયેલા આતંકવાદી તબારક હુસૈને મોટી કબૂલાત કરી છે. તેણે કબૂલ્યું છે કે તેને...

પહેલીવાર કોલકાતાનો દુર્ગાપૂજા પંડાલ કેલિફોર્નિયામાં સજશે

  બંગાળની દુર્ગાપૂજા હવે વિદેશોમાં પણ મૂળીયાં જમાવવા લાગી છે. કોલકાતામાં હુગલીના કોન્નાગરમાં બનેલી મા દુર્ગાની મૂર્તિઓ...

મુલુંડમાં ઘરનો સ્લેબ તૂટી પડતાં વૃદ્ધ દંપતીનું મોત

  મુંબઈમાં મુલુંડના ઈસ્ટના નાનાપાડા વિસ્તારમાં મોતીછાયા ઈમારતના ઘરનો સ્લેબ તૂટી પડતાં આ દુર્ઘટનામાં વૃદ્ધ દંપતીનું મોત થયું...

RBIના પૂર્વ ગવર્નરના પુસ્તકમાં ભારત વિશે મહત્ત્વપૂર્ણ જાણકારી

  ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના પૂર્વ ગવર્નર 15મા નાણાં પંચના અધ્યક્ષનું નવું પુસ્તક ‘ઇવન એજ રિકેલિબ્રેટઃ ચેન્જિંગ પૅરડાઇમ’...

હિમાલયના પહાડો વચ્ચે આજે દૂધ અને માખણની હોળી રમાશે

  ઉત્તરાખંડમાં બે વર્ષ પછી બુધવારે બટર ફેસ્ટિવલ શરૂ થશે. જોકે, સ્થાનિક ભાષામાં તે અંઢૂડી ઉત્સવ કહેવાય છે, જે સમુદ્રની સપાટીથી 11...

હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે... લાલ કિલ્લા પરથી PM મોદીએ યાદ કર્યા જૂના દિવસો

ભારત માટે આજે અનેરો અવસર. દેશ આખો આઝાદીના 75 વર્ષ પુરા થયાની ઉજવણી કરી રહ્યો છે. પીએમ મોદીએ લાલ કિલ્લા પર નવમી વાર તિરંગો લહેરાવ્યો....

15 ઓગસ્ટે ભારતને દુનિયાભરમાંથી શુભેચ્છાઓ, બિલ ગેટ્સે PM મોદીને લઈ શું કહ્યું

ભારત આજે તેનો 76મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ અવસર પર દુનિયાભરમાંથી શુભેચ્છાઓ આવી રહી છે. આ તરફ હવે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક...

ઉત્તર પ્રદેશ: તિરંગા યાત્રામાં બબાલ થઈ, ઘર અને દુકાનો પર થયો પથ્થરમારો, પોલીસ ફોર્સ તૈનાત

ઉત્તર પ્રદેશના લખનઉમાં આઝાદીના જશ્નની વચ્ચે તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી હતી. આ દરમિયાન બંગલા બજારની દુકાનો અને મકાનો પર...

મહારાષ્ટ્રમાં 390 કરોડની સંપત્તિ જપ્ત:આવકવેરા વિભાગની ટીમ જાનૈયા બની પહોંચી, કોર્ડ વર્ડ હતો-દુલ્હનિયા હમ લે જાયેંગે; રૂપિયા 58 કરોડ રોકડા મળ્યા

કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી પછી હવે ઈન્કમ ટેક્સ વિભાગ પણ એક્શનમાં છે. બંગાળ પછી મહારાષ્ટ્રમાં ઈન્કમ ટેક્સ વિભાગની રેડમાં મોટા...