કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરશે. તેમાં બંધારણીય અંતરાયોને કારણે કોઈ મોટી...
શક્તિશાળી પાસપોર્ટની શ્રેણીમાં પહેલા ક્રમાંકે 6 દેશ છે. આ યાદીમાં ભારતનું સ્થાન 80મું છે. પ્રથમ ક્રમાંકે આવનારા છ દેશોમાં...
અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ...
પાકિસ્તાનના કેરટેકર વડા પ્રધાન અનવર-ઉલ-હક કાકરે ભારતને ચેતવણી આપી છે. પાકિસ્તાની મીડિયા ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ અનુસાર, કાકરે...
ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો રાજકારણમાં આવ્યા તે પહેલાં ફર્નિચરના વ્યાપારી હતા. તેમના પરિવારનો રાજકારણ સાથે કોઈ...
તેલંગાણામાં એક મહિલા (30)એ તેના ટ્રાન્સજેન્ડર પતિ (35)ની કોન્ટ્રાક્ટ કિલરોએ હત્યા કરી નાખી. પતિની હત્યા કરવા માટે તેણે બે લોકો...
બાંગ્લાદેશમાં આજે સામાન્ય ચૂંટણી છે. ભારતીય સમય અનુસાર સવારે 7:30 વાગ્યે મતદાન શરૂ થઈ ગયું છે. 8મી જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે....
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત વિશે અપમાનજનક ટિપ્પણી કરનાર માલદીવની મહિલા મંત્રી મરિયમ શિયુનાને કેબિનેટમાંથી સસ્પેન્ડ...
અયોધ્યામાં બની રહેલા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. વિધિ બાદ 23 જાન્યુઆરીથી ઓટોમેટિક...
કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ બુધવારે જણાવ્યું હતું કે પેટ્રોલ-ડીઝલની કિંમતો ઘટાડવાને લઇને ઓઇલ કંપનીઓ સાથે...
મણિપુરમાં તાજેતરમાં થયેલાં રમખાણો પાછળનું મૂળ કારણ કુકી બહુમત ધરાવતા પર્વતીય વિસ્તારમાં અફીણનાં ખેતર છે. આ ખેતરોમાં પાક...
પાકિસ્તાનના કેરટેકર PM અનવર-ઉલ-હક કાકડે કહ્યું છે કે બલૂચિસ્તાનની આઝાદીની માંગ કરી રહેલા આતંકવાદીઓને ભારત અને તેની ગુપ્તચર...