Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 33 બોલમાં ઇટને સદી પૂરી કરી

  નામીબિયાનો બેટર જેન નિકોલ લોફ્ટી-ઇટને T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે...

પોલિટિશયનના પુત્ર પર બૂમ પાડી, વિહારીએ કેપ્ટનશીપ ગુમાવવી પડી

  હનુમા વિહારીએ ખુલાસો કર્યો છે કે તે આંધ્રપ્રદેશ માટે ફરીથી નહીં રમે. વિહારીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા એક નિવેદનમાં...

ભારતીય મહિલા હોકી ટીમના કોચનું રાજીનામું!

  ભારતીય મહિલા હોકી ટીમના કોચ જેનેક શોપમેને શુક્રવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે હોકી ઈન્ડિયાના પ્રમુખ...

IPL-2024નું શિડ્યૂલ જાહેર

  ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 21 મેચનું શિડ્યૂલ ગુરુવારે જાહેર થયું હતું. લોકસભા ચૂંટણીને કારણે આ સીઝનનું સંપૂર્ણ શિડ્યૂલ બહાર...

પાટીદાર માટે વધુ એક તક, બુમરાહની ગેરહાજરીએ મુશ્કેલી વધારી

  ઈંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરિઝમાં ભારત 2-1થી આગળ છે. સિરિઝની ચોથી મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીમાં રમાશે. આ જીતીને ભારત...

ચૂંટણીના કારણે IPLનું શેડ્યૂલ 2 તબક્કામાં જાહેર થશે

  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL-2024)નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે. લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું છે...

જાડેજાએ મેન ઓફ ધ મેચ તેની પત્નીને સમર્પિત કર્યો

  ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ મેન ઓફ ધ મેચનો અવોર્ડ તેની પત્ની રીવાબાને સમર્પિત કર્યો છે. મેચ બાદ જાડેજાએ...

ભારતીય શેરબજારમાં અફરાતફરી બાદ તેજી તરફી રૂખ

  ગત સપ્તાહે વૈશ્વિક શેરબજારોમાં અમેરિકાના આંકડા પૂર્વે સાર્વત્રિક તેજી પાછળ ભારતીય શેરબજારમાં પણ અવિરત તેજી સાથે સપ્તાહનો...

આવી જ રીતે હું પડકારોનો સામનો કરતા શીખ્યો : જયસ્વાલ

  ટીમ ઈન્ડિયાએ રવિવારે રાજકોટ ટેસ્ટમાં 434 રને જીત મેળવી હતી. 557 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લેન્ડની ટીમ ચોથી ઇનિંગમાં માત્ર 122 રન જ...

અશ્વિન ફેમિલી ઈમર્જન્સીના કારણે ત્રીજી ટેસ્ટમાંથી બહાર!

  ફેમિલી ઈમરજન્સીના કારણે ભારતીય ટીમનો સ્પિનર આર અશ્વિન રાજકોટમાં ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે....

ભાવનગર અને સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટરની સિદ્ધિ

  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) દ્વારા ભાવનગરના પૂર્વ ક્રિકેટર પ્રકાશ ભટ્ટની ઇન્ટરનેશનલ મેચ રેફરીની પેનલમાં સમાવેશ...

T-20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ કરશે રોહિત શર્મા

  BCCI (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના સચિવ જય શાહે જાહેરાત કરી છે કે રોહિત શર્મા જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપમાં ભારતની કેપ્ટનશિપ...