Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં એક જ મહિનામાં 26313 લોકપ્રશ્ન આવ્યા

  રાજકોટ શહેરમાં મહાનગરપાલિકાનું કામ પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરવાનું છે આમ છતાં દરરોજ 1000 જેટલી ફરિયાદનો ધોધ વહી રહ્યો છે...

રાશિફળ : 21/09/2022

  મેષઃ- પોઝિટિવઃ- આ સમયે પરિવર્તનદાયક ગ્રહ સ્થિતિ રહેશે. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની સંપૂર્ણ યોજના બનાવવી તમને કોઇપણ...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 8-9 ઓક્ટોબરે Ph.dની પરીક્ષા

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડીની પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આગામી તારીખ 8 એ 9 ઓક્ટોબર દરમિયાન...

રાજકોટમાં મશીન ટુલ્સ શોનું આયોજન

  કોરોના બાદ રાજકોટમાં પહેલીવાર મશીન ટુલ્સ શોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ વખતે 16 દેશમાંથી ઉદ્યોગકારો, કંપની ભાગ લેશે. બે...

સંતાન માટે શ્રાદ્ધ કરવું જરૂરી

  પિતૃ પક્ષમાં શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ અને ધૂપ-ધ્યાન કરવું સંતાન માટે જરૂરી છે. આવું કરવાથી પિતૃ ઋણ ઉતરી જાય છે. શાસ્ત્રોમાં ત્રણ...

રાશિફળ : 20/09/2022

  મેષઃ- પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી...

રાજકોટમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી રહેતા બેવડી ઋતુનો અનુભવ

  શનિવારની સરખામણીએ રવિવારે તાપમાન એક ડિગ્રી વધ્યું હતું. આ સાથે જ મહત્તમ પારો 33.9 ડિગ્રીએ પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા...

રાશિફળ : 19/09/2022

  મેષઃ- પોઝિટિવઃ- કોઈ પારિવારિક સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અનુભવ કરશો. ઘરના કાર્યોને સુવ્યવસ્થિત કરવામાં દિવસ પસાર થશે....

કન્યા સંક્રાંતિએ ભગવાન સૂર્ય અને શનિદેવની પૂજા કરવાનો શુભ યોગ

  17 સપ્ટેમ્બરના રોજ એટલે આજે શનિવાર, કન્યા સંક્રાંતિ અને પિતૃ પક્ષનો યોગ બની રહ્યો છે. આ યોગમાં ભગવાન સૂર્ય, શનિદેવની પૂજા કરો...

રાશિફળ : 17/09/2022

  મેષઃ- પોઝિટિવઃ- આજના દિવસની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવશે. પરંતુ તમે તમારા આત્મવિશ્વાસ તથા દૃઢ નિશ્ચય દ્વારા તેમનું સમાધાન...

નવરાત્રિમાં ઝાપટાં પડવાની સંભાવના

  રાજકોટમાં ગુરુવારે વરસાદી વાતાવરણ રહ્યું હતું, પરંતુ માત્ર વરસાદી છાંટા જ પડ્યા હતા. હવામાન વિભાગના જણાવ્યાનુસાર કાલથી...

સૌરાષ્ટ્ર યુનિ.માં Ph.Dના 58 વિદ્યાર્થીને મળી શોધની ફેલોશીપ

  સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં Ph.D કરતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી દર વર્ષે શોધ ફેલોશીપ આપવામાં આવતી હોય છે. જેમાં આ વર્ષે...