Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ઉકરડો સળગાવવાની ના પાડતા મારામારી

  બોચડવા ગામે વાડીની બાજુમાં કરેલો ઉકરડો જે સળગાવવાની ના પાડતા સામસામે મારામારી થઈ હતી. જેમા ત્રણ મહિલાઓ સહિત ચાર લોકોને ઈજાઓ...

દવા લેવા નીકળેલા આધેડને ચાલુ વાહને એટેક આવ્યો

  વડોદરા ભાવનગર, રાજકોટ, લખતર, માંગરોળ, વાંકાનેર, ટંકારા અને વડોદરામાં દિવાળીના તહેવારમાં જ હૃદય બંધ પડી જવાથી...

રામલલ્લાના વધામણાં કરવા રાજકોટમાં 17 થી 24 જાન્યુઆરી ‘ભાગવત કે રામ’ કથા

  અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામમંદિરમાં રામલલ્લાનું સ્થાપન કરાશે. જેના વધામણાં કરવા માટે રાજકોટમાં 17 થી 24 જાન્યુઆરીના રોજ...

વોડોદરાના નારાયણ સરોવર પરિસર 11 હજાર દીવડાઓથી ઝગમગી ઉઠ્યુ

  વડોદરાના ચાણસદ ખાતે આવેલા નારાયણ સરોવર પરિસરમાં દિવાળી પર્વને લઇ ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે. શહેરના...

યુવતીના ચારિત્ર પર આક્ષેપ કરી જાહેરમાં લાજ લૂંટવાની ધમકી દીધી

  રાજકોટમાં પેઇંગ ગેસ્ટ તરીકે રહેતી અને ખાનગી પેઢીમાં નોકરી કરતી યુવતીના સોશિયલ મીડિયા પોસ્ટમાં યુવતીના ચારિત્ર અંગે આક્ષેપ...

સરકારી જમીનમાં ખડકાયેલા કોમર્સિયલ દબાણો દૂર કરાયા

  રાજકોટના કાલાવડ રોડ પર કણકોટ નજીક રામનગરમાં સરકારી જમીનમાં ભૂમાફિયાઓએ દબાણ કરી લીધાનું ધ્યાનમાં આવતા તાલુકા મામલતદારે...

દાહોદ જિલ્લામાં 5 વર્ષમાં ‌18.59 કરોડની‎ગ્રાન્ટ ફાળવી પણ તપાસની તસ્દી જ ન લેવાઇ‎

  દાહોદ જિલ્લામાં બોગસ‎સરકારી કચેરી ઉભી કરવા સાથે‎સરકારી અધિકારી બનીને ફરતાં‎એસ.આર રાજપુતે 2018થી‎માંડીને 2023 સુધી...

અદાણી એસ્ટેટ મેનેજમેન્ટને 12%ના વ્યાજ સાથે રૂ.24 લાખ ચૂકવવા હુકમ

  રાજકોટના રૈયા સર્કલ પાસે કર્મચારી સોસાયટીમાં શ્યામલરાજ એપાર્ટમેન્ટમાં રહેતા કર્તવીબેન ધર્મેશ ટોળિયા નામની પરિણીતાનું...

શહેરમાં શિક્ષક સહિત બેના હાર્ટએટેકથી મોત

  જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં આવેલા સત્યમ શિવમ સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા મિતેશભાઇ બાબુલાલ ચૌહાણ (ઉ.વ.44) મંગળવારે...

સિટી અને BRTS બસમાં વિનામૂલ્યે મુસાફરી

  દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને શહેરીજનોને સુવિધા મળી રહે તેના માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. ખાસ કરીને દિવાળીના...

રાજકોટ હોટેલે ચા પીતી વખતે હાર્ટએટેકઆવતા પ્રૌઢ ત્યાં જ ઢળી પડ્યા

  શહેરની ભાગોળે ગોંડલ રોડ પર ઢોલરા ચોકડી પાસે ચાના થડે ચા પી રહેલા પ્રૌઢ અચાનક જ ઢળી પડ્યા હતા અને તેમનું મૃત્યુ થયું હતું....

ધનતેરસથી પીજીવીસીએલમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે

  દીપોત્સવી પર્વમાં પશ્ચિમ ગુજરાત વીજકંપનીએ વીજપુરવઠો યથાવત્ રહે અને કોઇ આકસ્મિક ઘટના બને તો તુરંત રિપેરિંગ થઇ શકે તે માટે...