Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

લોહાનગરમાં કોલેરાના 2 કેસ બાદ 448 ઘરોમાં સર્વેલન્સ

  રાજકોટનાં ગોંડલ રોડ ઉપર લોહાનગરમાં કોલેરાના 2 કેસ સામે આવતા રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી અને તેમની ટીમ દ્વારા સઘન...

રાજકોટ અગ્નિકાંડમાં ACBની તપાસ સામે સવાલો

  રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મોત નીપજ્યાની ઘટના બાદ રાજકોટ મનપાના ભ્રષ્ટ અધિકારીઓનો પણ પર્દાફાશ થયો હતો....

છ વર્ષના દીકરાનું પિતાએ જ કર્યું અપહરણ

  સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાંથી એક 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં...

રાજકોટમાં તહેવાર-શુભ મુહૂર્તમાં જીએસટી નંબર લેવાનું ચલણ વધ્યું

  સામાન્ય રીતે શુભ મુહૂર્તમાં સગાઇ- લગ્નપ્રસંગ, ભૂમિપૂજન-વાસ્તુ પૂજન અથવા તો દસ્તાવેજ નોંધણી થતી હોય છે, પરંતુ છેલ્લા 6 મહિનાથી...

રાજકોટ-ઓખા લોકલ ટ્રેન તા.11 સુધી રદ

  રાજકોટ ડિવિઝનમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા વિવિધ કામગીરીને કારણે ટ્રેન પ્રભાવિત થઇ રહી છે. ત્યારે ઓખા સ્ટેશનના એક...

ગુજરાતની સ્થાપનાનાં 64 વર્ષ પછી પણ 17% ગામોમાં કૃષિ ધિરાણ મંડળી નથી!

  હજુ બેન્કોની સુવિધા પહોંચી નથી તેવા ગ્રામીણ વિસ્તારના ખેડૂતો માટે કૃષિ ધિરાણ મંડળીઓ જ “લાઈફ લાઇન’ બની છે. છતાં ગુજરાત...

બેકાબૂ વાહને ઠોકરે લેતા સોફ્ટવેર એન્જિનિયરનું મોત

  શહેરમાં નવા રિંગ રોડ પર વગડ ચોકડી પાસે બેકાબૂ વાહને એક્ટિવાને ઠોકરે લેતા ઘવાયેલા સોફ્ટવેર એન્જિનિયરનું મોત નીપજતા તેના...

મને ડ્રગ્સનો આેવર ડોઝ આપ્યો હતો : યુવતી

  વડોદરા રહેતા બોયફ્રેન્ડ સાથે અણબનાવ થતા હૈદરાબાદથી આવેલી યુવતીએ પોતાને ડ્રગ્સનો ઓવરડોઝ આપી ગોત્રી વિસ્તારમાં યુવકે ત્રણ...

અગ્નિકાંડ પીડિતોને રાહુલ ગાંધી પાસે જતા અટકાવવા માટે ભાજપના ગતકડાં

  લોકસભામાં વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી શનિવારે અમદાવાદ આવી રહ્યા છે, ગાંધીને રાજકોટ અગ્નિકાંડના પીડિત પરિવારો મળવાના છે,...

પરપ્રાંતીય પરિવારે એકની એક દીકરી ગુમાવી

  ચોમાસાની શરૂઆત થતાની સાથે નદી-નાળા, તળાવો, ખાણોમાં પાણીની આવક શરૂ થઇ જવા પામી છે. આવા સ્‍થળોએ લોકો ન્‍હાવા જતાં હોય છે અને ઘણી...

ભગવાન જગન્નાથના મોસાળમાં રસોડાં ધમધમ્યાં

  જગતના નાથની નગરચર્યાને હવે ફક્ત ગણતરીની કલાકો જ બાકી રહી છે. 7 જુલાઈને રવિવારે અમદાવાદ શહેરમાં ભગવાગ જગન્નાથની રથયાત્રા...

ગોવિંદનગરમાં મંદિરમાંથી 8 દાનપેટીઓ તોડી રોકડની ચોરી

  રાજકોટ જિલ્લાના ગોંડલમાં તસ્કરોએ રાજાશાહી વખતના જૂના મંદિરમાંથી સોનાના આભૂષણો ચોરી ગયાની ઘટના બાદ શહેરમાં કોઠારિયા રોડ પર...