Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ત્રણ બહેનના એકના એક ભાઇનો ફાંસો ખાઇ આપઘાત

  શહેરમાં કોઠારિયા ગામે રહેતા યુવાને પોતાના ઘેર આપઘાત કરી લીધો હતો. ત્રણ બહેનોના એકના એક ભાઇના મોતથી તેના પરિવારમાં કલ્પાંત...

આજથી સિંહ ગણતરી; 1936ની પહેલી ગણતરીમાં 287 સિંહ હતા

  ગુજરાતમાં દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. એશિયાઈ સિંહોની 16મી વસતી ગણતરી 10 મેથી 13 સુધી ચાર દિવસ બે તબક્કામાં...

રાજકોટ જિલ્લાની સમીક્ષા બેઠક મળી, પરિસ્થિતિનો તાગ મેળવ્યો

  ગુરુવારે રાજ્યના પ્રભારી સચિવ રાહુલ ગુપ્તા રાજકોટ દોડી આવ્યા હતા અને વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી અને વિવિધ...

ગુજરાતના તમામ સરહદી ગામોમાં બ્લેક આઉટ

  ઓપરેશન સિંદૂર’ને પગલે પાક.ના સંભવિત હુમલાની આશંકાથી કચ્છ, પાટણ, બનાસકાંઠાના સરહદી વિસ્તારો તથા દરિયાઈ સીમાઓ પર હાઇએલર્ટ:...

9મી સુધી તમામ ફ્લાઈટ રદ, એરફોર્સ માટે એરપોર્ટ 24 કલાક ચાલુ રાખવા આદેશ

  પાકિસ્તાન પર ભારતની એર સ્ટ્રાઈક બાદ ગુજરાત એલર્ટ મોડ પર આવી ગયું છે. એકબાજુ રાજ્યના 18 જિલ્લામાં મોકડ્રિલ યોજાઈ હતી. જ્યારે...

ઇન્સ્ટાગ્રામથી પ્રેમમાં ફસાવી સગીરાનું અપહરણ કરી કિશોરે આચર્યું દુષ્કર્મ

  કોઠારિયા રોડ પર એક વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતાં આધેડની 13 વર્ષની પુત્રીને પ્રેમજાળમાં ફસાવી ભગવતીપરા વિસ્તારમાં...

અમેરિકન સ્ટાઇલમાં ગુજરાત પોલીસનું પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન

  પહલગામ હુમલાના બે સપ્તાહ બાદ એક તરફ ભારતે એરસ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાતમો બોલાવ્યો છે ત્યારે...

રાજકોટમાં સોની વેપારી સાથે વિશ્વાસઘાત

  રાજકોટના સોની વેપારીનું 76.80 લાખનું સોનુ બંગાળી વેપારી ઓળવી જઈ છેતરપિંડી આચરતા એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. શ્રી...

રૂરલ બાદ હવે આર એન્ડ બીની સિટી કચેરીમાં પણ ભ્રષ્ટાચારના પોપડાં ખર્યા

  રાજકોટ જિલ્લાની આર એન્ડ બી કચેરીમાં પાંચેક દિવસ પૂર્વે છતનું પ્લાસ્ટર ધડાકાભેર તૂટી પડ્યાની ઘટના બાદ હવે માર્ગ અને મકાન...

વડોદરામાં મળસ્કે પ્રચંડ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

  વડોદરામાં મળસ્કે 4 કલાકે ગાજવીજ સાથે ભારે વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો...

પાણીજન્ય રોગચાળો વકર્યો, કમળાના 7 અને ઝાડા-ઊલટીના 167 કેસ નોંધાયા

  શહેરમાં છેલ્લા એક સપ્તાહમાં પાણીજન્ય રોગચાળો વધુ વકર્યો છે અને મનપાના ચોપડે કમળાના 7, ઝાડા-ઊલટીના 167 સહિત અલગ-અલગ બીમારીના કુલ...

નખત્રાણા જતી ST બસ માધાપર ચોકડીથી યાત્રિકોને લીધા વિના રવાના

  એસ.ટી. બસની ફરી એક વખત બેદરકારી અને અવ્યવસ્થાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે. સોમનાથથી નખત્રાણા જતા રૂટની એક એસ.ટી. બસ,...