Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

જૈન સાધ્વીજી-ભગવંતોને સ્વરક્ષણ માટે પૅપર સ્પ્રે અપાશે

  જૈન સમાજમાં સાધુ-સાધ્વીજી ઉપર હુમલાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સાધ્વીજીઓની રક્ષા માટે અખિલ ભારતીય શ્વેતામ્બર...

સૌરાષ્ટ્ર-કચ્છના 716 ગામોમાં વીજળી ગૂલ

  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદને કારણે વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા, જેને કારણે અનેક ઘરોમાં લાઈટ ગૂલ થઈ ગઈ હતી. PGVCL...

રાજકોટમાં રોગચાળો વકર્યો

  રાજકોટમાં છેલ્લા કેટલાક સપ્તાહથી રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ચાલુ સપ્તાહે પણ વિવિધ રોગના મળી 1,868 કેસ નોંધાયા છે. તેમાં પણ...

વિકટ પૂર સામે ઝઝૂમતું વડોદરા

  વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને એના પાણી આસપાસના કાંઠા...

ભારે વરસાદના કારણે જસદણ નગરપાલિકા દ્વારા આશ્રિતોને ફૂડ પેકેટ અપાયા

  રાજકોટ સહિત રાજ્યભરમાં ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઇ છે. રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદને કારણે અનેક લોકોને...

રાજકોટમાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા

  રાજકોટ શહેરમાં ભારે વરસાદની આગાહી પગલે વરસાદે વિરામ લઇ લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. રાજકોટ શહેરમાં સતત ત્રણ દિવસ વરસેલા 24...

કચ્છ તરફ જતું ડીપ ડીપ્રેશન પાકિસ્તાન તરફ ફંટાયું

  હવામાન વિભાગની આગાહી મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડીને પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાત ઉપરથી વરસાદી આફતનો ખતરો ઓછો થયો છે. મધ્ય...

લોકમેળામાં થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે પોલીસ!

  રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટો જન્માષ્ટમીનો ભાતીગળ લોકમેળો શરૂ થવા જઇ રહ્યો છે, જેને લઈને પોલીસ, મનપા અને કલેક્ટર તંત્ર...

ગોંડલના વાસાવડ પંથકમાં મેઘ મહેર બે ઇંચ વરસાદથી મોલાતને નવું જીવન

  ગોંડલનાં વાસાવડ પંથકમાં મેઘમહેર થઇ છે અને સવારથી શરૂ થયેલી વરસાદી હેલીથી બે ઇંચ સુધી પાણી વરસતાં મોલાતને મોટી રાહત મળી છે.તો...

નર્મદા નદી પર કુતુબ મિનારની ઊંચાઈનાં 4 વેલ ફાઉન્ડેશન બનાવાયાં!

  અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ભરૂચમાં નર્મદા નદી પર બનતો આ બ્રિજ એન્જિનિયરિંગની અજાયબી છે. 1.4 કિમી લાંબો આ બ્રિજ...

રાજકોટમાં જન્માષ્ટમી કાર્નિવલ

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જન્માષ્ટમીના તહેવારને લઈને ખાસ જન્માષ્ટમી કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેરના...

ટ્રેનની અવરજવર પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા પશ્ચિમ રેલવે અગ્રેસર

  મુસાફરો તેમજ લોકોની સલામતી અને સેફ્ટી અંતર્ગત ભારતીય રેલવે આધુનિકતા તરફ આગળ વધી રહ્યું છે. ત્યારે ટ્રેનની અવરજવર પર ચોક્કસ...

Recommended