Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

શિવ-પાર્વતીનાં લગ્નનું સ્થાન ત્રિયુગીનારાયણ મંદિર વેડિંગ ડેસ્ટિનેશન બન્યું

  હિમાલયની તળેટીમાં બે હજાર મીટરની ઊંચાઇ પર જે મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીનાં લગ્ન થયાં હોવાની માન્યતા છે, તે મંદિર હવે...

ઇસ્લામમાં નમાજ જરૂરી નથી તો હિજાબ કેમ અનિવાર્ય: સુપ્રીમ

  હિજાબ પ્રતિબંધ પર સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે મુસ્લિમ પક્ષને મહત્ત્વનો સવાલ કર્યો હતો. અરજદારે તર્ક રજૂ કર્યો હતો કે...

બેંગલુરુમાં પાણીના નિકાલના માર્ગ પર 600 ઇમારતો બની

  કર્ણાટકમાં વરસાદે 90 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. દેશના આઇટી કેપિટલ બેંગલુરુના માર્ગો પર બોટ ચાલી રહી છે. સ્કૂલોમાં રજાઓ આપી...

પાક.એ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું!

  પાકિસ્તાની રેન્જર્સે મંગળવારે સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુમાં આંતરરાષ્ટ્રીય સરહદ પાસે ફાયરિંગ કર્યું હતું. જમ્મુના...

નવી નોકરીઓમાં 14 વર્ષનો સૌથી મોટો ઉછાળો

  તહેવારોની સિઝન પહેલાં દેશના સર્વિસ સેક્ટરે ઉત્તમ દેખાવ કર્યો છે. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝિંગ મેનેજર્સ...

લખનઉની લેવાના હોટલમાં લાગી ભીષણ આગ

  યુપીની રાજધાની લખનઉની લેવાના હોટલમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. અહીં ઘણા લોકો ફસાયેલા છે, બારી તોડીને તેમને બહાર કાઢવાના...

જમ્મુ-કાશ્મીરમાં મતદારકાર્ડ બનાવવા પરપ્રાંતીઓમાં ઉત્સાહ

  જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલાં મતદારયાદી તૈયાર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે તેમાં 25-30 લાખ નવા મતદાર જોડાઈ શકે...

ગર્ભાશયના કેન્સર માટેની રસી લૉન્ચ

  ભારતને સર્વાઇકલ (ગર્ભાશયના) કેન્સરની પહેલી સ્વદેશી રસી મળી ગઇ છે. તેનું નામ ‘ક્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઇરસ...

ઈન્દોરમાં છરાથી બોડીના બે ટુકડા કર્યા

  મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે ભાગમાં લાશ મળી હતી, જેના આરોપીને પોલીસે પકડી લીધો છે. આરોપી નૂર મોહમ્મદે જણાવ્યું કે તેને રિલેશન...

ભાજપ PM મોદીનો ચહેરો આગળ કરી વિધાનસભા ચૂંટણીઓ લડશે

  ભાજપ 2023 સુધી થનારી તમામ વિધાનસભા ચૂંટણી સામૂહિક નેતૃત્વના આધારે લડશે. એટલે કે કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નહીં...

1 કર્મચારી ધરાવતી કંપની-સંસ્થા પણ EPFOના દાયરામાં આવશે

  એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (EPFO) સબ્સક્રિપ્શન માટે કર્મચારીઓની ન્યૂનત્તમ સંખ્યા અને વેતનની શરત હટાવવાનો...

કૃષ્ણ જન્મભૂમિના ASI સરવે મુદ્દે 4 મહિનામાં નિર્ણય કરોઃ હાઈકોર્ટ

  અલ્લાહાબાદ હાઈકોર્ટે મથુરાની કોર્ટમાંથી કૃષ્ણ જન્મભૂમિક-શાહી ઈદગાહ મસ્જિદના એએસઆઈના પુરાતત્ત્વીય સરવે કરાવવાની અરજી...

Recommended