Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં બે કલાક મેઘરાજાની તોફાની બેટિંગ

  રાજકોટ શહેરમાં એક સપ્તાહના વિરામ બાદ આજે મેઘરાજાએ મન મૂકી વરસવાનું શરૂ કર્યું હતું. બપોર બાદ વરસાદી વાતાવરણ વચ્ચે એકાએક...

આભ ફાટતાં અત્ર તત્ર સર્વત્ર જળ જ જળ

  ભરૂચ જિલ્લાના વાલિયા અને નેત્રંગ તાલુકાના હજારો લોકોને સ્વપનેય ખ્યાલ નહિ હોય કે સોમવારની સવાર તેમના માટે આફત લઇને આવશે....

લોકમેળામાં સ્ટોલ્સ-રાઇડ્સના ભાડામાં 10 ટકાનો વધારો

  રાજકોટ લોકમેળા સમિતિ અને વહીવટીતંત્ર દ્વારા આગામી ઓગસ્ટ માસમાં જન્માષ્ટમી પ્રસંગે આયોજિત કરાયેલા પાંચ દિવસના ભાતીગળ...

રાજકોટ સીટીબસમાં ફ્રી મુસાફરી

  રાજકોટમાં મહાનગરપાલિકા દ્વારા સિનિયર સીટીઝન, દિવ્યાંગ સહિતના ખાસ નાગરિકો માટે સીટીબસ સેવા વિનામૂલ્યે જાહેર કરવામાં આવી છે....

અમદાવાદમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર ઇનિંગ

  રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં બપોરે 12:30 વાગ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર દોઢ કલાકમાં શહેરમાં...

PGVCLમાં સબ ડિવિઝન દીઠ એક જ ટાવર લેડર, ગ્રાહકોની ફરિયાદો નિવારવામાં વિલંબ

  રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે વીજળી ગુલ થવા સહિતની ફરિયાદોનું પ્રમાણ પણ વધ્યું છે,...

વિશ્વનું સૌથી ઊંચું 153 ફૂટનું ત્રિશૂલ

  કોડીનારથી 20 કિલોમીટર દૂર આવેલા ઘાંટવડ ગામમાં યંકુમતી(શિંગોડો) નદીના કિનારે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરે 153 ફૂટના ઊંચા...

ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલને કોંગ્રેસ મુક્ત કરશે!

  કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલે લગભગ 15 દિવસ પહેલા જ દિલ્હી મોવડી મંડળ સમક્ષ ગુજરાતમાંથી મુક્ત કરવાની લાગણી વ્યકત...

ધંધાકીય બિલ્ડિંગ બનાવવા ભાજપના અગ્રણીએ રજપૂતપરાની આખી શેરી પર કરી નાખ્યું દબાણ!

  ટીઆરપી અગ્નિકાંડમાં પૂર્વ ઈન્ચાર્જ ટીપીઓ સાગઠિયાની ભૂંડી ભૂમિકા સામે આવી છે. આ સાગઠિયા સાથે રાજકોટ ભાજપના આગેવાનો અને...

64 વર્ષના પ્રૌઢાને ઠોકરે લઇ કારચાલકે અઢી કિલોમીટર ઢસડ્યાં, પ્રૌઢાનું મોત

  શહેરની ભાગોળે કણકોટમાં રહેતા પ્રૌઢા અને તેનો માનસિક અસ્વસ્થ યુવાન પુત્ર ગુરૂવારે રાત્રીના ભંગાર વીણીને પોતાની ઘરે જઇ રહ્યા...

વાડીલાલ ગ્રૂપ પારિવારિક વિવાદમાં સપડાયું

  ગુજરાતનું અગ્રણી વાડીલાલ ગ્રૂપ પારિવારિક વિવાદમાં સપડાયું છે. લાંબા અંતર બાદ વાડીલાલ પરિવારના વિવાદ પર એનસીએલટીએ (નેશનલ...

IRCTC રૂ.21 હજારમાં 7 જ્યોતિર્લિંગની 10 દિવસની જાત્રા કરાવશે

  શ્રાવણ માસનો આગામી ઓગસ્ટ મહિનામાં પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે ભારતીય રેલવે અને આઇઆરસીટીસી દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને...