Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

આંતરિક જૂથવાદમાં લેટરકાંડે પરેશ પટેલનું પલડું ભારે કરી દીધું

  ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના અધ્યક્ષસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ બુધવારથી જિલ્લા અને શહેર ભાજપના...

વોશરૂમ જવાના બહાને ચોરી કરાવાતી હોવાની બોર્ડને ફરિયાદ

  શહેરની ભાગોળે ત્રંબામાં આવેલી પોપ્યુલર સ્કૂલમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં ચોરી કરાવવામાં આવતી હોવાના આક્ષેપ સાથે...

સિવિલમાં ઊંધા ખભાના સાંધા બદલવાની જટિલ સર્જરી સફળ

  કોઇ ગંભીર બીમારી કે જટિલ સર્જરીની વાત આવે ત્યારે ખાનગી હોસ્પિટલમાં જ આવી સારવાર કરવી જોઇએ, સરકારી હોસ્પિટલમાં પૂરતું ધ્યાન...

હરિયાણા STF, ગુજરાત પોલીસની પૂછપરછમાં અનેક ખુલાસા

ગુજરાત ATS ની ઈન્ફોર્મેશન મોડી મળી હોત અને ટીમ સમયસર ન પહોંચી હોત તો અયોધ્યા પર હુમલો થવામાં ત્રણેક દિવસ જ બાકી હતા, કારણ અબ્દુલ...

રાજ્યના જેલવડાને જામનગરના જેલર જાડેજાએ ઊંધા ચશ્માં પહેરાવ્યા

  જામનગર જિલ્લા જેલમાં ત્રિપુટીની ગેરકાયદે મુલાકાતનો મામલો પ્રકાશમાં આવતાં પોતાની ‘ચામડી’ બચાવવા માટે જામનગર જિલ્લા જેલ...

રાજકોટના વેપારી પાસેથી સોપારી-ઘરઘંટી ખરીદી પૈસા ન દીધા, 20.17 લાખની ઠગાઇ

  રાજકોટમાં ભાગીદારીમાં વેપાર કરતાં રંગપરના યુવા વેપારી પાસેથી અમદાવાદના શખ્સે સોપારી અને ઘરઘંટીની ખરીદી કરી નાણાં નહીં...

જોખમી બિલ્ડિંગના પાંચમા માળનો સ્લેબ બેન્ડ થઈ ગયો

  26 ફેબ્રુઆરી 2025ના રોજ સુરતની શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગે વેપારીઓને પાયમાલ કરી દીધા છે. 800થી વધુ કરોડના નુકસાન સાથે બિલ્ડિંગ...

ટ્રાફિક વ્યવસ્થાને બદલે ઉઘરાણાલક્ષી પોઇન્ટ ફાળવણીથી રાજકોટમાં ટ્રાફિકજામની સ્થિતિ

  રાજકોટ શહેરમાં દિનપ્રતિદિન ટ્રાફિક વ્યવસ્થા વિકટ બની રહી છે, જીવલેણ અકસ્માતનું પ્રમાણ પણ વધી રહ્યું છે, ટ્રાફિક સમસ્યા હળવી...

વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ રવિવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત લીધી હતી. જે બાદ...

વિદ્યાર્થીઓએ ગોબરમાંથી ચંપલ બનાવ્યા

  આજના સમયમાં જ્યારે યુવાનો પશ્ચિમ સંસ્કૃતિનું અનુકરણ કરતા જોવા મળે છે ત્યારે રાજકોટમાં વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરતા...

જેતપુરના કેશુભાઈ સખિયાનું અવસાન થતાં ચક્ષુદાન કરાયું

  જેતપુર જેતપુરના કેશુભાઈ સખીયાનું અવસાન થતાં સદતગના ચક્ષુઓનુ઼ દાન કરાયું હતું. જે સાથે માનવસેવા યુવક મંડળ ધોરાજી અને સરકારી...

યોર રેસ્ટોરન્ટમાંથી 62 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, ત્રણ નમૂના લેવાયા

  રાજકોટ મહાનગરપાલિકાના દ્વારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન ભૂપેન્દ્ર રોડ પર બાલાજી મંદિરની સામે કવિ નાનાલાલ માર્ગ પર શિરોમણી...