Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

નવી નોકરીઓમાં 14 વર્ષનો સૌથી મોટો ઉછાળો

  તહેવારોની સિઝન પહેલાં દેશના સર્વિસ સેક્ટરે ઉત્તમ દેખાવ કર્યો છે. એસએન્ડપી ગ્લોબલ ઈન્ડિયા સર્વિસીઝ પરચેઝિંગ મેનેજર્સ...

લખનઉની લેવાના હોટલમાં લાગી ભીષણ આગ

  યુપીની રાજધાની લખનઉની લેવાના હોટલમાં સોમવારે ભીષણ આગ લાગી હતી. અહીં ઘણા લોકો ફસાયેલા છે, બારી તોડીને તેમને બહાર કાઢવાના...

જમ્મુ-કાશ્મીરમાં મતદારકાર્ડ બનાવવા પરપ્રાંતીઓમાં ઉત્સાહ

  જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પહેલાં મતદારયાદી તૈયાર કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ વખતે તેમાં 25-30 લાખ નવા મતદાર જોડાઈ શકે...

ગર્ભાશયના કેન્સર માટેની રસી લૉન્ચ

  ભારતને સર્વાઇકલ (ગર્ભાશયના) કેન્સરની પહેલી સ્વદેશી રસી મળી ગઇ છે. તેનું નામ ‘ક્વાડ્રિવેલેન્ટ હ્યુમન પેપિલોમા વાઇરસ...

ઈન્દોરમાં છરાથી બોડીના બે ટુકડા કર્યા

  મધ્યપ્રદેશના ઈન્દોરમાં બે ભાગમાં લાશ મળી હતી, જેના આરોપીને પોલીસે પકડી લીધો છે. આરોપી નૂર મોહમ્મદે જણાવ્યું કે તેને રિલેશન...

ભાજપ PM મોદીનો ચહેરો આગળ કરી વિધાનસભા ચૂંટણીઓ લડશે

  ભાજપ 2023 સુધી થનારી તમામ વિધાનસભા ચૂંટણી સામૂહિક નેતૃત્વના આધારે લડશે. એટલે કે કોઈ રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પ્રોજેક્ટ નહીં...

1 કર્મચારી ધરાવતી કંપની-સંસ્થા પણ EPFOના દાયરામાં આવશે

  એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને (EPFO) સબ્સક્રિપ્શન માટે કર્મચારીઓની ન્યૂનત્તમ સંખ્યા અને વેતનની શરત હટાવવાનો...

કૃષ્ણ જન્મભૂમિના ASI સરવે મુદ્દે 4 મહિનામાં નિર્ણય કરોઃ હાઈકોર્ટ

  અલ્લાહાબાદ હાઈકોર્ટે મથુરાની કોર્ટમાંથી કૃષ્ણ જન્મભૂમિક-શાહી ઈદગાહ મસ્જિદના એએસઆઈના પુરાતત્ત્વીય સરવે કરાવવાની અરજી...

કેરળની પ્રસિદ્ધ નહેરુ ટ્રોફી નૌકા સ્પર્ધામાં ડાબેરી CMએ અમિત શાહને આમંત્રણ આપતા કોંગ્રેસ નારાજ

  કેરળમાં લગભગ બે વર્ષ પછી નહેરુ ટ્રોફી નૌકાસ્પર્ધા યોજાઇ રહી છે. તેમાં અતિથિ તરીકે કેરળની ડાબેરી સરકારે કેન્દ્રીય ગૃહમંત્રી...

5 મોબાઇલમાં માલવૅર મળ્યા પણ પેગાસસ છે કે નહીં એ નથી ખબર

  પેગાસસ સ્પાયવૅર દ્વારા વિપક્ષી નેતાઓ, પત્રકારો, ન્યાયાધીશો, ઉદ્યોગપતિઓ અને સામાજિક કાર્યકરોની કથિત જાસૂસી મામલે તપાસ માટે...

CUET 2023થી દર વર્ષે બે વાર યોજાશે

  આગામી વખતે સેન્ટ્રલ યુનિવર્સિટી એડમિશન ટેસ્ટ(સીયુઈટી) ફક્ત એનટીએ સેન્ટર અને એઆઈસીટીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત કોલેજોમાં જ...

ભારતના જવાનો પર હુમલો કરવા પાક.કર્નલે 30 હજાર રૂપિયા આપ્યા

  જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં એલઓસી નજીકથી પકડાયેલા આતંકવાદી તબારક હુસૈને મોટી કબૂલાત કરી છે. તેણે કબૂલ્યું છે કે તેને...