Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

ક્રૂડના નીચા ભાવોથી OMCની નફાકારકતામાં વૃદ્ધિ થશે: મૂડીઝ

  રાજ્ય હસ્તકની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન...

વૈશ્વિક ટ્રેન્ડની તુલનામાં 57 ટકા ભારતીય CEOના મતે દેશની આર્થિક વૃદ્ધિ ઝડપી વધશે: PwC સરવે

વૈશ્વિક સ્તરે મંદીના તોળાતા ખતરા વચ્ચે 78% ભારતીય CEOના મતે આગામી 12 મહિના દરમિયાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો થશે. PwCના વાર્ષિક...

ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન 18-19% રહેવાનો અંદાજ

  દેશમાં ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ રેવેન્યૂમાં આંશિક વૃદ્ધિને કારણે ભારતીય કંપનીઓનું...

અદાણી એન્ટરપ્રાઇઝનો 20000 કરોડનો FPO 25-31 જાન્યુ. સુધીમાં યોજાઇ શકે

  ગૌતમ અદાણી ગ્રુપની આગેવાની હેઠળ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસિસ રૂ.20000 કરોડના મેગા FPO માટે માર્કેટ...

વિશ્વમાં આ વર્ષે મંદીની આશંકા, પરંતુ ભારતને મંદીથી ફાયદો થશે

  આ વર્ષે દુનિયાભરમાં મંદી જોવા મળી શકે છે તેવું અનુમાન દાવોસમાં આયોજીત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)માં વ્યક્ત કરવામાં આવ્યું છે....

શેરમાર્કેટમાં રોકાણકારોની સંખ્યા 11 કરોડ 5 વર્ષમાં 20 કરોડથી વધુ ડીમેટધારકો હશે

  વૈશ્વિક સ્તરે 2022નું વર્ષ અનેક આપત્તિ ભર્યું રહ્યું હોવાની સાથે ઇક્વિટી માર્કેટમાં નિરાશાનો ટ્રેન્ડ છતાં ભારતીય શેરબજારમાં...

રિટેલ મોંઘવારીમાં ઘટાડો છતાં FMCG કંપનીઓએ ભાવ વધાર્યા

  જ્યાં એક તરફ ડિસેમ્બરમાં રિટેલ મોંઘવારી દરમાં ઘટાડો થવાના સારા સમાચાર છે તો બીજી તરફ કેટલીક મોટી FMCG કંપનીઓએ જાન્યુઆરીમાં...

RBI ગવર્નરની ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની માગ

  રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે ક્રિપ્ટોકરન્સીને ભ્રમણા ગણાવી છે. શક્તિકાંત દાસે કહ્યું કે તે...

દેશમાં વર્ષ 2022-23માં રેકોર્ડ 11.2 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થશે

  દેશમાં પાક વર્ષ 2022-23 દરમિયાન 11.2 કરોડ ટન કરતાં પણ વધુ ઘઉંનું ઉત્પાદન થાય તેવી શક્યતા છે. જે એક રેકોર્ડ સાબિત થશે. પાક વર્ષ 2021-22...

દેશમાં વાર્ષિક ઉત્પન્ન થતા પ્લાસ્ટિક કચરામાંથી માત્ર 30% જ રિસાઇકલ

  દેશમાં વાર્ષિક સ્તરે 3.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો ઉત્પન્ન થાય છે. જેમાંથી માત્ર 30 ટકા કચરાને જ રિસાયકલ કરવામાં આવે છે. છેલ્લા...

ભારત,USમાં વ્યાજદરો 4.25% સુધી વધ્યાં, ફુગાવામાં રાહત નહીં

  વૈશ્વિક સ્તરે સતત વધતા જતા ફુગાવાને અંકુશમાં લેવા સેન્ટ્રલ બેન્કો દ્વારા વ્યાજદરમાં આક્રમક વધારો કરવાની વ્યૂહરચના ભારત...

ઓટો શોમાં કારોનું પ્રદર્શન

  બે વર્ષ બાદ યોજાયેલા દેશના સૌથી મોટા ઓટો એક્સપોમાં વિદેશી કાર કંપનીઓ આકર્ષણના કેન્દ્રમાં છે. ભારત, વિશ્વનું ત્રીજું સૌથી...